SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ છે બિટી ઝળહળતાં નક્ષત્રો ૨૨૧ ૫૩. અનુપમાદેવીની અનુપમ વાતો પદર્શન-માતા' તરીકે સંપૂર્ણ ધોળકામાં ઓળખાઈ ગયેલા. મહાત્માને વહોરાવવામાં લપસી પડેલ ઘીના પાત્રને નાની ઉમ્ર ઉપાડી પોતાની કિંમતી સાડીથી પછી કહ્યું હતું કે ઘાંચીને ત્યાં હતી ત્યારે જન્મ લીધો હોત તો શું થાત? અહીં તો સંયમીની સેવાનો નિશાળના અવસર મળ્યો છે. | ઇતિહાસ ધોરણમાં એક તેજપાળની ઉગ્રતા પણ પોતાના શાંત સ્વભાવથી વાર્તા વાંચી હતી અવારનવાર ઠારતા હતા તેથી પરિવારમાં પણ નામ કે આબુના આગળ દેવીનું વિશેષણ ઉમેરાઈ ગયેલ. આબુના અમર દેલવાડાના દહેરા જિનાલયો પાછળ તેમણે જે પુષ્કળ ધનવ્યય કર્યો તેના કારણે જે બંધાયા તેમાં એક સલાટે પણ મજૂરીના ભાગમાંથી બાજુમાં જિનાલય એક જૈન બાંધેલ આજેય છે. લુસિગવસહી જિનાલય પણ વિદેશી અને શ્રાવિકાની બુદ્ધિ પ્રવાસીઓને ખાસ આકર્ષે છે. અને બાહોશી એવું કહેવાય છે કે દેવી અનુપમા દેવગતિએ ન જતાં કામ લાગેલ, કારણકે ભાગ્યવંતા બે ભાઈઓ વસ્તુપાળ- સીધા જ સિમંધર સ્વામિજી પાસે મહાવિદેહમાં જન્મ પામ્યા તેજપાળને પોતાનું ધન ભૂમિમાં દાટવા જતાં નધણિયાતું સુવર્ણ છે અને ચરમભવી આત્મા છે. તત્ત્વ કેવલિગમ્યું. કારણ કે ચરૂ સાથેનું જે ધન પ્રાપ્ત થયેલ, તેને ક્યાં ગોઠવવું તેની સલાહ | સામાન્ય રીતે તે તીર્થકર ક્ષેત્રમાં જવા વચ્ચે દેવલોકનો ભવ ધોળકાના સેનાધિપતિની ધર્મપત્ની અનુપમાદેવીએ આપેલ થતો હોય છે. હતી. તેજપાળના શ્રાવિકાના શબ્દો હતા કે પુણ્યથી પ્રાપ્ત ૫૪. ઉચ્ચભાવોનું ઉગ્ર ફળ મળેલ ધનને ભૂમિ-ભોંયરા કે ભંડારમાં ગોંધી રાખવા કરતાંય ઊંચે આકાશે જવા દો, બધાય દેખી જરૂર શકે ચારેય નિકાયના દેવોના મુખ્ય ઇન્દ્રોની સંખ્યા ચોસઠ, પણ લૂંટી કોઈ ન શકે. રાજાના વફાદાર બે ભાઈઓએ તે બધાય પાછા સમ્મદ્રષ્ટિ અને પાછા એકાવતારી કે જેમના તે વાતને શુકનની ગાંઠ માની અવધારી હતી. ગુણાનુરાગથી તીર્થકરોના જન્માભિષેકથી લઈ નિર્વાણ સુધીના દેલવાડાના દર્શનીય કલાકૃતિસભર, બેનમૂન અને સમવસરણ સર્જન, પરમાત્મા સેવા-ભક્તિ, લોકોત્તર શાસનસેવાના પ્રસંગો બને છે. તેવા જ એક ઇન્દ્ર દેવાત્માનું ઐતિહાસિક જિનાલયોએ અનુપમાદેવીને અમર બનાવી દીધેલ છે. તે વાર્તાવિહાર પછી સત્યાનુભવ લેવા લેખકશ્રીએ આબુ નામ છે માણિભદ્ર વીર, જેમનો પ્રત્યક્ષ પ્રભાવ ધરણેન્દ્રઅચલગઢની જાત્રા કરી સાંસારિક અવસ્થામાં જિનભક્તિ પહ્માવતી અથવા ચક્રેશ્વરી દેવીની જેમ કે લક્ષ્મી સરસ્વતીની જેમ અનેકોએ અનુભવ્યો છે અને આ લેખ કરતાં ધન્યતા પણ અનુભવી છે, જાપ પણ કર્યા છે. લખનાર પણ તેમના પ્રત્યક્ષ પરચાથી ભાવિત છે. ઇતિહાસ કહે છે કે અનુપમાને શ્યામવર્ણા હોવાથી તપાગચ્છની રક્ષા પાંચમાં આરાના અંત સુધી કાયિક શોભા અનુપમ ન મળેલ પણ લગ્ન પછીના તેણીના કરવાનું વચન પોતાના ઉપકારી ગુરુદેવ પગલા પરિવાર આખાયને સૌભાગ્ય દેનારા નીવડ્યા હતા. આનંદવિમલસૂરિજીને મગરવાડામાં પ્રત્યક્ષ દર્શન રાત્રિના દાનરાગિણી આ જ શ્રાવિકાના કારણે દરરોજ પાંચ-પાંચસો સમયે આપી સૌની હિતરક્ષા કરી રહ્યા છે. વળતરમાં ફક્ત સાધુ-સાધ્વીજીઓને ગોચરી પાણીની પ્રાસુક સગવડો મળતી જિનાલયો કે ઉપાશ્રયોમાં તેમની પુનીત સ્થાપના અને ઉપાસના હતી. આબુની ઠંડીમાં ધીમા પડેલા કામમાં જોશ લાવવા સ્વયં કરી રહેલ આચાર્ય ભગવંતોના ધર્મલાભ મળતા રહેવાની ત્યાં રોકાઈ મજૂરો માટે આહાર, ઔષધ, તાપણાની વ્યવસ્થા અપેક્ષા રાખેલ છે. કરી અને દિવસ-રાતના કારીગરો અલગ કરી દઈ સ્વયં પણ પ્રભુભક્તિભાવથી ઓતપ્રોત બની ગયા હતા. દરેક ધર્મીઓને મશ્કરી ભરેલ સ્વભાવવાળા, નાસ્તિક મિત્રો વચ્ચે માન-સન્માન આપનારા તેઓ પોતાની ઉદારતાથી રહેનારા અને પોતાની માતા અને પત્નીને પણ તેમની ધાર્મિકતા 2. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy