SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જિન શાસનનાં એકદા ધ્યાનયોગમાં હતા ત્યારે રાત્રિના એકાંત સમયે દેવતાની ગગનવાણીથી પ્રેરાઈ મહાવીર ભગવાનના પરિચયમાં એક મિથ્યાત્વી દેવતાએ સૌધર્મેન્દ્રની પ્રશંસા ન સહન થવાથી આવ્યો. દેશના સુણી ઓવારી ગયો. ભગવંતે પણ તેને થયેલા શ્રાવક કામદેવને ત્રણ મહા ઉપસર્ગો આપ્યા હતા. પૌષધધર્મ દિવ્યવાણીનો અનુભવ તથા મનમાં ઉઠેલ ગોશાળા ગુરુ વિશેના છોડી દેવાના આગ્રહપૂર્વક કાયા ઉપર તીક્ષ્ણ ખગો પ્રહારેલ વિચારની વાતો સામે ચઢી કહી બતાવતાં સર્વજ્ઞના જ્ઞાન ઉપર ઉપરાંત વિરાટકાય હાથી વિકર્વી સૂંઢથી ઊંચકી ભૂમિ ઉપર તે ઓવારી ગયેલ. પગ નીચે કચરવાનો પરિષહ આપેલ તથા ભયાનક સર્પ તેની સ્ત્રી અગ્નિમિત્રાને કોઈ હરણ કરી લઈ જાય તો બનાવી દેહને દંશ આપી વિષમય બનાવી દીધેલ તેવા ત્રણ તે શું કરે તેનો જવાબ મેળવી નિયતિવાદના મિથ્યાત્વથી દુઃખદાયી ઉપસર્ગો એક મહામના શ્રાવક મન મારીને સહન કરે શબ્દાલપુત્રને બચાવી પ્રભુજીએ પોતાના બતાવેલા અને આંખ સામે મહાવીર પ્રભુને ધ્યાવી પોતાના અશુભ કર્મો પુરુષાર્થવાદમાં સ્થાપિત કરેલ. તેથી તીર્થપતિના વિહાર પછી ખપાવે, તે દુર્ઘટનાની તવારીખ ઇતિહાસકારોએ પણ નોંધમાં પણ પોતાના ભક્તને ભોળવવા પાછા આવેલ ગોશાળાને આ લીધી છે. શ્રાવકે નજર કે નેહથી પણ સન્માન ન આપેલ. બલ્લે તેણે રાત્રિ પૂર્ણ થતાં જ પ્રાતઃકાલીન દેશના સમયે જ જ ભગવાનના વિશુદ્ધધર્મની વાતો વહાવી પોતાના ભગવાનની પાસે પહોંચી જનાર તે શ્રાવકને ભગવંતે પણ મિથ્યાત્વ ત્યાગની સત્ય હકીકત સ્પષ્ટ સુણાવી દીધી નવાજ્યા હતા. તે પછી તો વરસો સુધી જિનશાસનની અનુપમ હતી. આરાધનાઓ કરી કામદેવ શ્રાવકે જીવનાંતે કામશત્રુને સ્વયં કુલાલ છતાંય પ્રભુજીને પોતાની દુકાનોમાંથી પરાભવિત કરતી એક માસની સંલેખના કરી દેવગતિ સાધી માટીના પીઠ, લક, વાસણો, ઘડા વગેરે પ્રતિભાભી છે. એકાવતારી દેવાત્મા તેમનો જીવ દેવલોકનું ચાર પલ્યોપમનું પુણ્યોપાર્જન કરેલ અને ત્રણ ક્રોડ સુવર્ણમુદ્રાના સ્વામિ તે આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રથી માનવાવતારે મોક્ષે શ્રાવકે સપની બાર અણુવ્રતો અવગ્રહણ કરી પોતે કુંભાર સીધાવશે. પૂર્વકાળમાં સાધનામાં બાધના સ્વરૂપ છતાંય માનવભવને સાર્થક કરતાં દેવગતિ મેળવી છે. અંતરાયોને આરાધક શ્રાવકો પણ સહેતા હતા, તેથી પ્રતિમાધારી શ્રાવકો જોવા મળતા હતા જેમને તે તે ૪. શાસનરક્ષક શેઠ શાંતિદાસજી ઉપસર્ગોના વળતરમાં ઉર્ધ્વગતિઓ પણ મળેલ છે. પરિવાર ૩. શબ્દાલપુત્રનો મિથ્યાત્વ ત્યાગ જિનશાસનના જવાહર જેવા કેવલપર્યાયના ત્રીસ વરસના વિચરણ દરમ્યાન કાશી, દેદાશાહ, કૌશલ વગેરે ૧૮ દેશના રાજા, અમાત્યો અને પ્રજાજનોએ તો પેથડશા અને જૈન ધર્મ સ્વીકાર્યો જ પણ સાથે પ્રભુ મહાવીર થકી બોધ પામી ઝાંઝણશા અનેક ખંડીયા રાજા, સેનાપતિઓ અને નગરશ્રેષ્ઠીઓની જેમ જેવા દાદાદસ ધનાઢ્ય શ્રાવકોએ પણ પરમાત્માને પોતાની સાધનાઓ પિતા અને સમર્પિત કરેલ. તેમના નામો છે આનંદ, કામદેવ, ચુલનીપિતા, પુત્રની ત્રિપુટી સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, શબ્દાલપુત્ર, મહાશતક, જેવા નિકટના નંદિનીપિતા, લાંતકપિતા. દસેય શ્રાવકો ચુસ્ત જિનધર્મી બની સમયમાં એકાવતારી દેવ બન્યા છે. અકબરના પણ તેમાં શબ્દાલપુત્ર તો પોલાશપુર નગરની નિકટમાં શાસનકાળ દરમ્યાન થઈ ગયા શેઠ શાંતિદાસ, શેઠ જ માટીના વાસણો વિક્રેતા પાંચસો દુકાનોનો માલિક હતો. લક્ષ્મીચંદ અને શેઠ ખુશાલચંદ. તે મેવાડી સિસોદિયા આજીવિકમત પ્રચારક ગોશાળાનો પરમ ભક્ત હતો પણ જ્યારે વંશના ક્ષત્રિયો છતાંય જૈન તીર્થોના અત્યંત રાગી હતા. વીરપ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં સમોવસર્યા ત્યારે કોઈ બાદશાહ અકબરના પુત્ર સલીમને પિતા સાથે વાંધો પડ્યો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy