________________
૧૭૫
ઝળહળતાં નક્ષત્રો સાધુઓએ તેને કોણી દેખાડી. યોગી ત્યાંથી રોષ અને રોફમાં આચાર્યશ્રીના પગમાં જાણે વિનંતિ કરતા હોય તેમ પડવા ચાલ્યો ગયો. સાધુઓએ ઉપાશ્રયમાં આવી આચાર્યભગવંતને લાગ્યા. ઊંચા ઉછળતા મોજાઓનો ઘુઘવાટ સાંભળી બધી વાત કરી. “યોગી કંઈક નવાજૂની કરશે, પણ તમે ચિંતા આચાર્યશ્રીની સંવેદના ઝંકૃત થઈ. આ સંવેદના મંત્રમય કરશો નહીં.” આચાર્યભગવંતે સાંત્વન
નહીં.” આચાર્યભગવંતે સાંત્વન આપ્યું. બીજે દિવસે સમુદ્રસ્તોત્રરૂપે તેમના શ્રીમુખેથી પ્રગટ થઈ. આ સ્તોત્ર દ્વારા પ્રભાત થતાં સાધુઓએ પડિલેહણ માટે ઉપધિ જોઈ તો ઉંદરોએ પોતાની સ્તુતિ સાંભળીને હર્ષાવેશમાં આવેલા રત્નાકરમાં મોટી ઉપદ્રવ કરીને તેના કટકે કટકા કરી નાખ્યા હતા. આચાર્ય ભરતી આવી. રત્નાકરે પોતાના શ્રેષ્ઠ રત્નોથી આચાર્ય ભગવંતને મહારાજ સમજી ગયા કે યોગીએ મંત્રબળથી ઉપાશ્રયમાં ઉંદરો વધામણા કર્યા. આચાર્ય ભગવંતના ચરણે રત્નોનો મોટો ઢગલો મોકલ્યા છે. તેમણે એક શિષ્ય પાસે કાંજીથી ભરેલો એક કુંભ થઈ ગયો. એ ચમત્કાર જોઈ સૌ વિસ્મય પામ્યા. મંગાવ્યો. તેનું મુખ લોટના પિંડથી બાંધી, તેને મંત્રીને અંદર
શાકિનીનો ઉપદ્રવ મુકાવ્યો. પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમે નિશ્ચિત રહેજો.
ગોધરાના ઉપાશ્રયમાં રાત્રે શાકિનીઓ ઉપદ્રવ કરતી યોગીને તેના આ દુષ્કૃત્યનો જરૂર પસ્તાવો થશે.” એકાદ પ્રહર
હતી એટલે સાધુઓ જો રાત ઉપાશ્રયમાં રહે તો ઉપાશ્રયના પસાર થયો ત્યાં તો યોગીના શિષ્યો દોડતા ઉપાશ્રયમાં આવી
દરવાજાને મંત્રજાપથી બંધ કરતા હતા. એક વાર સાધુઓ આચાર્ય ભગવંતને વિનવવા લાગ્યા કે, “અમારા પર કૃપા કરી
મંત્રજાપ કરવાનું ભુલી ગયા એટલે શાકિનીઓ રાત્રે ઉપાશ્રયમાં અમારા ગુરુને પીડામુક્ત-બાધામુક્ત કરો! !”. આચાર્ય
આવી ને આચાર્યશ્રીની પાટ ઉઠાવી ગઈ. આચાર્યશ્રીએ એ ભગવંતે અજ્ઞતાનો ડોળ કરી કહ્યું, “આપના ગુરુને શી પીડા
શાકિનીઓને મંત્રબળે સ્થિર કરી દીધી. શાકિનીઓએ જ્યારે બાધા છે તે અમે કાંઈ સમજી શકતા નથી.” આમ કહી તેમને
“હવે પછી તમારા ગચ્છને હેરાન કરીશું નહી” એવું વચન રવાના કર્યા. દોઢ પ્રહર થતામાં તો યોગી પોતે રાડો પાડતો ઉપાશ્રયમાં આવી આચાર્ય ભગવંતના પગમાં પડ્યો અને કહેવા
આપ્યું ત્યારે જ તેઓને મુક્ત કરી. લાગ્યો. “મારા પર દયા લાવી મને બાધાથી મુક્ત કરો, નહીં
મંત્રવાળા વડાં તો મારું અવશ્ય મરણ થશે.” ત્યારે આચાર્ય મહારાજે તેની
પધારો મહારાજ! ગોચરી માટે પધારો. અમને લાભ પાસે ફરી કદી જૈન સાધુઓને હેરાન ન કરવાનું વચન લીધું. આપો મહારાજ!” ગોચરીએ નીકળેલા સાધુઓની રાહ જોઈને શિષ્યો પાસે મંત્રિત કુંભ મંગાવી એક મોટી પરાતમાં મુકાવ્યો. આંગણામાં ઉભેલી તે સ્ત્રીએ સાધુઓને આગ્રહ કર્યો. ખપ પૂરતી તેના પર આચાર્ય મહારાજે પાણી છાંટ્યું. કુંભમાં કાણું પડ્યું ગોચરી લગભગ થઈ ગઈ હોવાથી આ આમંત્રણ સ્વીકારવું કે અને તેમાંથી નરમૂત્રનો પ્રવાહ નીકળ્યો. આ જોઈ લોકો આશ્ચર્ય નહીં તેના વિચારમાં સાધુઓ ક્ષણવાર ઉભા રહ્યા. તે જોઈ પેલી પામ્યા. યોગી લજ્જા પામી ઉર્જન છોડીને જતો રહ્યો. સ્ત્રીએ ફરી આગ્રહ કર્યો, “મહારાજ! થોડો પણ લાભ આપવો મંત્રમય સમુદ્ર સ્તોત્ર
જ પડશે. આપ પધારો મહારાજ!” “ધર્મલાભ!” કહી સાધુઓ કેટલાક વર્ષો પહેલા અહીંથી જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય
ઘરમાં પ્રવેશ્યા. પેલી સ્ત્રી મર્માળુ હસીને ઘરમાં ગઈ. નીચી
નજરે ચાલતા સાધુઓનું તે તરફ ધ્યાન ન ગયું. બીજું કશું ખપે હેમચન્દ્રસૂરિ અને પરમાઈત ગુર્જરેશ્વર કુમારપાળે અઢાર દેશમાં
એવું ન હોવાથી માત્ર વડાંનો લાભ આપી સાધુઓ ઉપાશ્રયમાં અહિંસાનો નાદ ગુંજતો કર્યો હતો.” ચન્દ્રપ્રભાસપાટણના કિનારે
આવ્યા. ગુરુ મહારાજ સમક્ષ ગોચરી આલોવતા પાત્રમાં સૌથી શ્રી ચન્દ્રપ્રભસ્વામીના પગ પખાળવા ઇચ્છતા સમુદ્રને જોતા
ઉપર છેલ્લે વહોરેલા વડાં આચાર્ય મહારાજે જોયાં. તરત જ જોતા આચાર્ય ધર્મઘોષસૂરિ પાટણના એ ભવ્ય અતિતને વાગોળી રહ્યા હતા. “અહીં જ આચાર્ય હેમચન્દ્રસૂરિએ
એક શિષ્યને બોલાવી એ વડાં પરઠવી દેવા કહ્યું. શિષ્યને
આશ્ચર્ય થયું. આચાર્ય મહારાજે જણાવ્યું કે એ વડા મંત્રેલા છે. કુમારપાળ મહારાજાની વિનંતિથી મહાદેવ સ્તોત્રની રચના કરી,
બીજે દિવસે સવારે એ વડા જ્યાં પરઠવ્યા હતાં ત્યાં પત્થર બની સોમનાથ મહાદેવની સ્તુતિ કરી હતી.” આચાર્યશ્રીની
ગયા. આચાર્ય મહારાજે મંત્રિત વડા વહોરાવનાર દુષ્ટ સ્ત્રીને વિચારમગ્ન ગંભીર મુદ્રા, વહેલી સવારનો ગંભીર સમય અને
પાટલા પર બેસાડી સ્થિર કરી દીધી. ફરી આવું અપકૃત્ય ન સમુદ્રના મોજાઓનો ગંભીર સ્વર આ ત્રણેયનો જાણે સંગમ થયો. સમુદ્રના મોજા આગળ વધતા–વધતા કિનારે ઉભેલા
કરવાનું વચન લઈ કરણાથી એને છોડી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org