________________
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થમાં રેતી (બાલુ) અને વનસ્પતિઓની લૂગદી-વજલપથી
પાર્થપ્રભુની પ્રતિમા * * * * મૂર્તિકળામાં ઈતિહાસ રચ્યો % %: 5:
મૂતિ નિર્માણના ઈતિહાસમાં સૌપ્રથમ આ પહેલો અધ્યાય લખ્યો છે. વાનસ્પતિક પદાર્થોના અનુસંધાનમાં સુવિશેષજ્ઞ ડો. રાવતમલ જૈન ‘મણિ'એ ચાર વર્ષના કઠોર પરિશ્રમથી જિનેશ્વર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૩૧-૩૧ ઈંચની બે મૂર્તિઓનું નિર્માણ કાર્ય પુરું કર્યું. અસંખ્ય શ્રદ્ધાળુઓની ઘેરી આસ્થાનું પ્રતીક એવા શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ તીર્થ, નગપુરામાં આ પ્રતિમાઓની તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ મહાન તપસ્વી આચાર્યદેવ શ્રીમદ નવરત્નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમળોથી અંજનશલાકા (પ્રાણપ્રતિષ્ઠા) કરાવીને ચલ પ્રતિષ્ઠા કરાવવામાં આવી અને ૨ માર્ચ ૨૦૧૧ના રોજ મહોત્સવપૂર્વક સપ્તશિખરમય શ્રી ઉવસગ્ગહરં પાર્શતીર્થ નગપુરા દુર્ગ (છ.ગ.)ના ઉવસગ્ગહરં પાર્શ્વ મહાપ્રસાદમાં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિતકરવામાં આવી.
શ્રી મણિજીની વર્ષોની આ સદ ઈછાને પરમતારક દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પરમાત્માના વિહારવિચ્છેદ-તપોભૂમિનો તીર્ણોદ્ધાર કરવા માટે દેવ - ગુર - ધર્મની અસીમ અનુકંપા, ધર્મપત્ની સૂરજદેવી દુગડના સંબલ તથા અનેક કલ્યાણ મિત્રો સહિત સહયોગીઓના ઉઠેલા હાથો અને ધર્મપ્રેમીઓની શુભેચ્છાથી શ્રીમણિને નિમિત બનાવીને સમર્પિત થવાનો સદભાવ મળ્યો. વર્ષોનો સતત પ્રયાસ સફળ થતો ગયો. તીર્થોદ્ધારના વિકાસકાળમાં ઘાટકોપર મુંબઈના લ્યાણમિત્ર સી. એ. શ્રી કીર્તિભાઈ મણિલાલ વોરા અને તેમનાં ધર્મપત્ની સૌ. નીલાબેને ઉવસગ્ગહર પાર્થ જિનાલયની ભમતીમાં બે મંદિરોના નિર્માણનો લાભ લીધો હતો. લાભાર્થી શ્રી વોરાએ આ સૂચનનો સ્વીકાર કર્યો અને વાનસ્પતિક સંયોજનથી તેમના દ્વારા પ્રતિષ્ઠિત કરાવવાવાળી પ્રતિમા બનાવડાવવાનો લાભ લીધો. શ્રી મણિએ વનસ્પતિ અને રેતીના સંમિશ્રણથી મૂર્તિઓ બનાવવા માટે હરીશ વાલમ, કુલેશ્વર ચક્રધારી, રામા, અજીત, ગેંદા જેવા ઉત્સાહી લોકોના પૂરા સહયોગથી શિલ્પ સંહિતા અનુસાર હજારો શ્રદ્ધાળુઓની મંગળકામનાથી જોડાયેલ મહામહોત્સવમાં શિવનાથ નદીમાંથી શાસ્ત્રીય વ્યવસ્થા અનુસાર પાણી અને રેતી પ્રાપ્ત કર્યા. યોગ, લગન અને નક્ષત્ર સાથે ચંદ્રબળની શુભતાથી વજલેપ તૈયાર કરવાનું કાર્ય વિધિવતશરૂ થયું. પ્રાકૃતિક વસ્તુઓ - પાણી, ગાયનું દૂધ, રેતી, કરાબ, મુણી, ગુલ્માષ, કલ્ક, હરડે, ક્ષીરડ્રમ, આંબળા, કદમ, ત્રિફળા, ગોળ, દૂધ, દહીં, નારિયેળનું પાણી, મગ, વૃક્ષોની છાલ, ગુંદર વગેરે પદાર્થોના મિશ્રણના ચૂર્ણની લૂગદી બનાવીને લગભગ બે વર્ષના સમયમાં અજાહરા પાર્શ્વનાથ અને ઉધોતમણિ પાર્શ્વનાથની પ્રતિમાઓ બનાવવામાં તેમને સફળતા મળી. સંગેમરમર (આરસ)ના પત્થરના બનાવેલ આસન ઉપર આ પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. વાસ્તુશાસ્ત્રમાં જ્ઞાન અને વેદના આધાર ઉપર ક્રિયા વિધાનની સંપૂર્ણ વ્યવસ્થા સુખકારક છે.
૧૭૩મી વર્ધમાન તપની ઓળીનાં તપસ્વી પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ નવરત્નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે
મંગલ વાસક્ષેપ કર્યો..
અત્યાર સુધી એ વાંચવામાં અને સાંભળવામાં આવ્યું છે કે રાજસ્થાનના ઓસિયા-જીરાવલા સ્થાનોમાં ગાયનાં દૂધ અને છાણ (ગોબર) માંથી, મહારાષ્ટ્રના શિરપુરમાં (અંતરિક્ષમાં) રેતમાંથી, બિહારમાં ગંડક નદીની રેતીથી, ઓરિસ્સા જગન્નાથપુરીમાં શ્રી મહાવીર, શ્રી પાર્શ્વ, શ્રીકૃષ્ણ, કર્ણાટક (હોમ્બેજ)માં માઁ પદ્માવતી દેવી તથા આસામ (તિનસુકિયા) આદિ સ્થાનોમાં પ્રતિમાઓનું નિર્માણથયું. કાળાંતરે પંચધાતુ, સંગેમરમર તથા લાકડાથી પરમાત્મા સહિત વિભિન્ન દેવીદેવતાઓની મૂર્તિઓનું નિર્માણ કરવા-કરાવવાની પરંપરા
"वास्तु वेद समं ज्ञानं, वास्तु वेद समक्रियम्, શરૂ થઈ. ભારતમાં મકરાણા, આબુ, વાંસવાડા, પિંડવાડા, બસ્તર,
वास्तु वेद समं शास्त्र, वास्तुशास्त्रश्चमानयेत । ગુજરાતમાં પાલિતાણા, ઓરિસ્સામાં કટક, પુરીમાં અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુરમાં મૂર્તિના શિલ્પમાં હજારો કલાકાર શિલ્પીઓ
वास्तु ज्ञानं स्वतः सिद्धिं, सृष्टिकाम पुरकृतम्, જોડાયેલ છે. શ્રી મણિજીને ગાયકવાડ સંસ્થાનમાં ગુજરાતીમાંથી હિંદી
लैव वास्तु शास्त्रेण, लोको भवति पूजितः ॥" અને હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાના મળેલા અવસરના કારણે
શાસ્ત્રીય રચનાના લાંબા કાળથી આ રીતે મૂર્તિઓના અનેક અધ્યયન કરવાનો પ્રસંગ મળ્યો. તેમના મનમાં એવી ઈચ્છા થતી નિર્માણનો ઉલ્લેખ મળતો નથી. પહેલી વખત આ શાસ્ત્રીય પદ્ધતિથી ગઈ કે ક્યારેક કુદરતના અસાધારણ ઉપહારોથી પરમાત્માની મૂર્તિ નિર્માણનું કાર્ય ૧૫ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ (જિન બિબોને બનાવવામાં આવે.
ભરાવવાનું કાર્ય) પુરું થયું, આ સમ્યક વિશ્વાસુ પ્રયાસ પૂરો થયો. For Private Personal use onl
YOXDXDXDXDXDY
www.ainary