________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૫૩૮
છે. || ૬૧ ||
એ પ્રમાણે ૫૨માર્હત શ્રી કુમારપાળ ભૂપાલને સાંભળવાની ઈચ્છા થવાથી આ. શ્રી હેમચન્દ્રસૂરિએ રચેલ, જેને ‘અધ્યાત્મોપનિષદ્’ નામનો પટ્ટબંધ થયો છે, તે યોગશાસ્ત્રને વિષે પોતે જ રચેલ વિવરણના અગીઆરમા પ્રકાશનો આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પટ્ટધર આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ સંવત-૨૦૨૨, પ્રથમ શ્રાવણ શુદિ છઠ અને શનિવાર, તા. ૨૩-૭-૬૬ના દિવસે મુંબઈ, પાયધુની નમિનાથજીના ઉપાશ્રય મધ્યે પૂર્ણ કર્યો.