SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ચૂર્ણિ અનુસાર આ અધ્યયનનું નામ ‘વિનયસૂત્ર અને નિર્યુક્તિ તથા બૃહદ્રવૃત્તિ અનુસાર વિનયશ્રુત’ છે. સમવાયાંગમાં પણ આ અધ્યયનનું નામ ‘વિનયશ્રુત' છે. ‘મૃત’ અને ‘સૂત્ર'—બ પર્યાયવાચી શબ્દો છે. આ અધ્યયનમાં વિનયની શ્રુતિ અથવા સૂત્રણ છે. ભગવાન મહાવીરની સાધના-પદ્ધતિનું એક અંગ ‘તપોયોગ” છે. તેના બાર પ્રકાર છે. તેમાં આઠમો પ્રકાર વિનય' છે.’ તેનાં સાત રૂપો મળે છે : ૧. જ્ઞાનવિનય–જ્ઞાનનું અનુવર્તન ૫. વચનવિનય–વચનનું પ્રવર્તન ૨. દર્શનવિનય–દર્શનનું અનુવર્તન ૬. કાયવિનય-કાયાનું પ્રવર્તન ૩. ચારિત્રવિય–ચારિત્રનું અનુવર્તન ૭. લો કોપચારવિન–અનુશાસન, શુશ્રી ૪. મનવિનય–મનનું પ્રવર્તન અને શિષ્ટાચાર-પાલન બૃહવૃત્તિમાં ‘વિનય'નાં પાંચ રૂપો મળે છે– ૧. લોકોપચારવિનય. ૫. મોક્ષવિનય – મોક્ષ માટે અનુવર્તન કરવું. ૨. અર્થવિનય-–અર્થ માટે અનુવર્તન કરવું. આ વિનયના પાંચ પ્રકાર પાડવામાં આવે ૩. કામવિજ—કામ માટે અનુવર્તન કરવું. છે–શાનિવનય દર્શનવિનય, ચારિત્રવિનય ૪. ભયવિનય–ભય માટે અનુવર્તન કરવું. તપવિનય અને ઔપચારિક-વિનય. આ બંને વર્ગીકરણોના આધારે વિનયના પાંચ અર્થો પ્રાપ્ત થાય છે–અનુવર્તન, પ્રવર્તન, અનુશાસન, શુશ્રુષા અને શિષ્ટાચાર-પરિપાલન. પ્રસ્તુત અધ્યયનમાં આ બધા પ્રકારોનું પ્રતિપાદન થયું છે. બીજા શ્લોકમાં ‘વિનીત ની પરિભાષા લોકોપચારવિનયના આધારે કરવામાં આવી છે. લોકોપચારવિનયન. સાત વિભાગ છે – १. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ८ : प्रथममध्ययनं विनयसुत्तमिति, विनयो यस्मिन् सूत्रे वर्ण्यते तदिदं विनयसूत्रम् । २. (क) उत्तराध्ययन नियुक्ति, गाथा २८ :तत्वज्झयणं पढमं विणयसुयं...। (ख) बृहद्वृत्ति, पत्र १५: विनयश्रुतमिति द्विपदं नाम । 3. समवाओ, समवाय ३६ : छत्तीसं उत्तरज्झयणा प० तं०-विणयसयं...। ૪. ઉત્તરાયurif, ૨૦૧૮, ५. ओववाइयं, सूत्र ४० : से किं तं विणए ? विणाए सत्तविहे पण्णत्ते, तं जहा–णाणविणए दंसणविणए चरित्तविणए मणविणए वइविणए कायविणए लोगोवयारविणए। ६. बृहद्वृत्ति, पत्र १६ : लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणयमोक्खविणओ खलु पंचहा णेओ॥ ૭. " " : હંસનારિર્સ ત ય તર મોવાણ જેવા एसो य मोक्खविणओ पंचविहो होइ णायव्यो । ૮. ખોવવા, સૂત્ર ૪૦ : से किंतं लोगोवयारविणए ? लोगोवयारविणए सत्तविहे पण्णत्ते,तं जहा-अब्भासवत्तियं परच्छंदाणुवत्तियं कज्जहेउं कयपडिकिरिया अत्तगवेसणया देसकालण्णुया सव्वत्थेसु अप्पडिलोमया। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy