SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૫૦૮ अध्ययन २० : 9803 २ 3-30 २३.ते मे तिगिच्छं कव्वंति ते मे चिकित्सां कुर्वन्ति चाउप्पायं जहाहियं । चतुष्पादां यथाऽऽहृताम् । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्झ अणाहया ॥ एषा ममाऽनाथता ।। ૨૩. ‘તેમણે ગુરુ પરંપરાથી પ્રાપ્ત: આયુર્વિદ્યાના આધારે મારી ચતુષ્પાદ-ચિકિત્સાપ કરી, પરંતુ તેઓ મને દુઃખમાંથી મુક્ત કરી શક્યા નહિ–આ મારી અનાથતા २४.पिया मे सव्वसारं पि पिता मे सर्वसारमपि । दिज्जाहि मम कारणा। दद्यान् मम कारणात् । न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ।। ૨૪. “મારા પિતાએ મારા માટે તે પ્રાણાચાર્યોને બહુમૂલ્ય वस्तुभो मायी, परंतु तेसो (पिता) भने :माथी મુક્ત કરાવી શક્યા નહિ–આ મારી અનાથતા છે. २५.माया य में महाराय ! माता च मे महाराज ! पुत्तसोगदुहट्टिया । पुत्रशोकदुःखार्ता । न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ।। ૨૫. “મહારાજ ! મારી માતા પુત્રશોકના દુઃખથી પીડિત હોવા છતાં પણ મને દુઃખમાંથી મુક્ત કરાવી શકી નહિ–આ મારી અનાથતા છે. ર૬.“મહારાજ ! મારા નાના-મોટા સગા ભાઈઓ પણ મને દુઃખમાંથી છોડાવી શક્યા નહિ–આ મારી અનાથતા २६.भायरो मे महाराय ! भ्रातरो मे महाराज ! सगा जेट्टकणिट्ठगा । स्वका ज्येष्ठकनिष्ठकाः । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्झ अणाहया ॥ एषा ममाऽनाथता ॥ छ. ૨૭. ‘મહારાજ ! મારી નાની-મોટી સગી બહેનો પણ મને દુઃખમાંથી મુક્ત કરાવી શકી નહિ–આ મારી અનાથતા २७.भइणीओ मे महाराय ! भगिन्यो मे महाराज ! सगा जेट्टकणिट्ठगा । स्वका ज्येष्ठकनिष्ठकाः । न य दुक्खा विमोयंति न च दुःखाद् विमोचयन्ति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ॥ २८.भारिया में महाराय ! भार्या मे महाराज ! अणुरत्ता अणुव्वया । अनुरक्ताऽनुव्रता । अंसुपुण्णेहिं नयणे हिं अश्रुपूर्णाभ्यां नयनाभ्यां उरं मे परिसिंचई ॥ उरो मे परिषिंचति ॥ ૨૮. ‘મહારાજ ! મારામાં અનુરક્ત અને પતિવ્રતા' મારી પત્ની આંસુ ભરી આંખોથી મારી છાતીને ભીંજવતી २४ी. २९.अन्नं पाणं च पहाणं च अन्नं पान च स्नानं च गंधमल्लविलेवणं । गन्धमाल्यविलेपनम् । मए नायमणायं वा मया ज्ञातमज्ञातं वा सा बाला नोव जई ॥ सा बाला नोपभुङ्क्ते ॥ २८. 'ते. पाणा भारी प्रत्यक्ष परोक्षमा अन्न, पान, સ્નાન૧૭, ગંધ, માલ્ય અને વિલેપનનો ભોગ કરતી ન हती. ३०.खणं पि मे महाराय ! क्षणमपि मे महाराज ! पासाओ विन फिट्टई। पार्श्वतोपि न भ्रश्यति। न य दुक्खा विमोएइ न च दुःखाद् विमोचयति एसा मज्ा अणाहया ॥ एषा ममाऽनाथता ॥ ૩૦.“મહારાજ ! તે ક્ષણભર માટે પણ મારાથી દૂર ખસતી ન હતી.૧૮ પરંતુ તે મને દુઃખમાંથી મુક્ત કરાવી શકી नहिमा भारी जनायता छ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy