SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યયન ૧૭: પાપ-શ્રમણીય ૧. બોધિનલાભ (વોદિત્નામ) પ્રસ્તુત પ્રસંગમાં ‘બોધિ’નો અર્થ છે–(૧) ચેતનાનું જાગરણ, વિશેષ પ્રકારની સમજણ અને (૨) ધર્મ અથવા તત્ત્વ. વૃત્તિમાં આનો અર્થ-કેવલી-પ્રણીત ધર્મ એવો કરવામાં આવ્યો છે.' વિશેષ વિવરણ માટે જુઓ–સૂયગડો નાલાલનું ટિપ્પણ. ૨. વિનય.... (વિ ) વિનયનો સામાન્ય અર્થ નમ્રતા છે. પ્રસ્તુત સંદર્ભમાં આ શબ્દ જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય તથા ઉપચારવિનય (શિષ્ટાચાર)–એમ ચતુર્વિધ વિનયના અર્થમાં પ્રયુક્ત થયો છે. વિનયનો એક અર્થ છે–આચાર. વિશેષ વિવરણ માટે જુઓ-ઉત્તરઝયણાણિના પ્રથમ અધ્યયનનું આમુખ તથા પ્રથમ શ્લોકનું ટિપ્પણ. ૩. સ્વચ્છેદ-વિહારી (ગરાસુ) આનો શાબ્દિક અર્થ છે–જે પ્રવૃત્તિઓમાં પોતાને સુખની અનુભૂતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી અર્થાત સ્વચ્છંદ-વિહારી બનવું પ્રવ્રજિત થતી વેળાએ વ્યક્તિ સિંહવૃત્તિથી પ્રવ્રજિત થાય છે. પછી વિકથા વગેરેમાં સંલગ્ન થઈને ખિન્નતાનો અનુભવ કરતો કરતો શિયાળવૃત્તિવાળો બની જાય છે, શિથિલ થઈ જાય છે–સીદત્તાપ f+વંતો સીયાના વિદત ’3 ૪. (નામ વાંગ સુપ, મંતે !) ગુરુ દ્વારા શ્રુતની આરાધનાની પ્રેરણા અપાતાં આળસુ શિષ્ય કહે છે–‘ભંતે ! શ્રતના અધ્યયનનું શું કામ છે ? બહુશ્રુત અને અલ્પકૃતમાં કોઈ ખાસ તફાવત હોતો નથી. આપ શ્રુતની આરાધના કરો છો, છતાં અતીન્દ્રિય વસ્તુ જાણવા માટે અસમર્થ છો, જે પ્રત્યક્ષ છે તેને જ જોઈ શકો છો. અમે પણ વર્તમાનગ્રાહી છીએ, જે પ્રત્યક્ષ છે તેને જાણીએ છીએ. પછી હદય, કંઠ અને તાળવાને સૂકવનારા અધ્યયનનું શું પ્રયોજન ?" ૫. નિંદા કરે છે (fવસ) આ દેશી ધાતુ છે. તેના બે અર્થ કરવામાં આવ્યા છે–તિરસ્કાર કરવો, નિંદા કરવી." १. बहवृत्ति, पत्र ४३२ : बोधिलाभं-जिनप्रणीतधर्मप्राप्ति રૂપમ્ | २. उत्तराध्ययन चूर्णि, पृष्ठ २४४ : विनयोपपन्नो-ज्ञान-दर्शन चारित्र-उपचार-विनय-सम्पन्न इत्यर्थः । ૩. વૃત્તિ , પત્ર ૪રૂર છે ૪. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃષ્ઠ ૨૪૪:૩ = કૃતાત્પ श्रुतयोः कश्चिद् विशेषः, ततः किं मम गलतालु विशोषणेण। (५) बृहद्वृत्ति, पत्र ४३३ : ये भवन्तो भदन्ता अधीयन्ते तेऽपि नातीन्द्रियं वस्तु किञ्चनावधुध्यन्ते, किन्तु साम्प्रतमात्रेक्षिण एव, तच्चैतावदस्मास्वेवमप्यस्ति, तत् किं हृदयगलतालुशोषविधायिनाऽधीतेनेति ? ૫. (ક) ૩ત્તરાધ્યયન ચૂળ, પૃષ્ઠ ૨૪૪ (ખ) વૃત્તિ , પત્ર જરૂરૂ I For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy