________________
ઉત્તરયણાણિ
૨૪૨
અધ્યયન-૮: શ્લોક ૧૭-૧૮ ટિ ૨૯-૩૧
એવી શક્તિ ન હતી કે તેના પાત્રને સોનામહોરોથી ભરી દે. આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ તેને દરબારમાં બોલાવીને કહ્યું- હું ભરી દઉં છું તારા પાત્રને સોનામહોરોયી.” રાજાએ ખજાનચીને આજ્ઞા આપી, ખજાનચી ભિખારીના પાત્રમાં સોનામહોરો નાખવા લાગ્યો. પણ આ શું? તે પાત્ર ભરાતું ન હતું. રાજાને આશ્ચર્ય થયું. તેણે ભિખારીને પૂછ્યું. ભિખારીએ કહ્યું–‘મહારાજ ! આ સામાન્ય પાત્ર નથી. આ મનુષ્યની ખોપરી છે. આ ક્યારેય ભરાતી નથી. આ દુપૂરક છે.”
ર૯. (શ્લોક ૧૭)
પ્રસ્તુત શ્લોકમાં ‘લાભથી લોભ વધે છે'ના પ્રસંગમાં કપિલની કથા તરફ સંકેત છે. સમગ્ર કથાનક માટે જુઓ–આમુખ, પૃ. ૨૨૫-૨૨૭.
વૃત્તિકારે પ્રસ્તુત શ્લોકમાં પ્રયુક્ત “IT” (સં. :) શબ્દનું માપ આપ્યું છે. તે સમયે અઢી રતિભારનો એક માસો થતો.' આજે છે કે આઠ રતિભાર એક માસ માનવામાં આવે છે.
30. ગ્રંથિ ()
અહીં નો અર્થ-ગથિ (ગાંઠ) કે ફોલ્લો થઈ શકે છે. સ્તન માંસની ગ્રંથિ કે ફોલ્લા સમાન હોય છે, એટલા માટે તેમને ગંડ કહેવામાં આવ્યા છે. ૩૧. અનેક ચિત્તવાળી (3ળચત્તા)
આચારાંગનું એક સૂતા છે ––31ોત્તે કૂતુ માં પરિ–પુરુષ અનેક ચિત્તવાળો હોય છે. પ્રસ્તુત શ્લોકમાં સ્ત્રી માટે ગોળવા’નો પ્રયોગ થયો છે. ચૂર્ણિકાર અને વૃત્તિકારે સ્ત્રીની અનેકચિત્તતા વિષયમાં કેટલાક શ્લોકો પ્રસ્તુત કર્યા છે
कुर्वन्ति तावत् प्रथमं प्रियाणी, यावन्न जानन्ति नरं प्रसक्तम् ।
ज्ञात्वा च तन्मन्मथपाशबद्धं, ग्रस्तामिषं मीनमिवोद्धरंति । અથવા
अन्नं भणंति पुरतो, अन्नं पासेण वज्जमाणीओ। अन्नं च तासि हियए, न जं खमं तं करेंति महिलाओ॥
(૩ત્તરાધ્યયન ન્યૂઝિ, પૃ. ૨૭૬) 'अन्यस्यांके ललति विशदं चान्यमालिंग्य शेते, अन्यं वाचा चपयति हसत्यन्यमन्यं च रौति । अन्यं वेष्टि स्पृशति कशति प्रोणुते वान्यमिष्टं, नार्यो नृत्यत्तडित इव धिक् चञ्चलाश्चालिकाश्च॥'
(વૃરવૃત્તિ, પ. ૨૨૭) 1. बृहद्वृत्ति, पत्र २९७ : द्वाभ्यां-द्विसंख्याभ्यां माषाम्यां- ३. बृहद्वृत्ति, पत्र २९७ : गण्ड-गडु चोपचितपिशितपिण्डपञ्चरत्तिकामानाभ्याम्।
रूपतया गलत्पूतिरुधिरार्द्रतासम्भवाच्च तदुपमत्वाद् गण्डे २. वैराग्य शतक, श्लोक २१ : स्तनौ मांस-ग्रन्थी कनककलशा- कुचावुक्तौ ।
वित्युपमित्तौ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org