SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્ઞયણાણિ અધ્યયન-૮ : શ્લોક ૧૪ ટિ ૨૨-૨૩ અર્થાત્ અસ્થિમાં ધન, માંસમાં સુખ, ત્વચામાં ભોગ, આંખોમાં સ્ત્રીઓ, ગતિમાં વાહન અને સ્વરમાં આજ્ઞા—આ રીતે પુરુષમાં સઘળું પ્રતિષ્ઠિત છે. આ શબ્દ આ જ સૂત્રના ૧૫૫૭, ૨૦૦૪૫માં પણ આવ્યો છે. સુવિĪસ્વપ્ર શબ્દ અહીં ‘સ્વમ-શાસ્ર’નો વાચક છે. સ્વપ્રના શુભાશુભ ફળની સૂચના આપનારા શાસ્ત્રને ‘સ્વપ્ર- શાસ્ર’ કહેવામાં આવે છે.૧ અંગવિખ્ખું—શરીરના અવયવોની સ્ફુરણા પરથી શુભાશુભ બતાવનાર શાસ્ત્રને ‘અંગવિદ્યા’ કહેવામાં આવે છે. ચૂર્ણિકારે અંગવિદ્યાનો અર્થ ‘આરોગ્ય-શાસ્ત્ર' કર્યો છે. પરંતુ પ્રકરણની દૃષ્ટિએ અંગવિચાર અર્થ અધિક સંગત લાગે છે. શાન્ત્યાચાર્યે ‘અંવિજ્ઞા'ના ત્રણ અર્થ કર્યા છે— ૧. શરીરના અવયવોની સ્ફુરણા પરથી શુભ-અશુભ બતાવનાર શાસ્ત્ર. ૨. પ્રણવ, માયાબીજ વગે૨ે વર્ણ-વિન્યાસયુક્ત વિદ્યા. ૩. અંગ અર્થાત્ અંગવિદ્યામાં વર્ણિત ભૌમ, અંતરિક્ષ વગેરે, તેમનાં શુભ-અશુભ બતાવનારી વિદ્યા, વિદ્યાનુપ્રવાદમાં પ્રસિદ્ધ વિદ્યાઓ, જેમ કે—ન્નતિ ! ઇતિ ! માર્તાકની સ્વાહા । ૨૪૦ ૨૨. અનિયંત્રિત રાખીને (ળિયમેત્તા) ચૂર્ણિકારે આનો અર્થ મન અને ઇન્દ્રિયોનું અનિયમન એવો કર્યો છે.પ ‘નીવિયં અળિયમેત્તા’—નું ‘નીવિલાં અનિયમ્ય’ પણ થઈ શકે છે. તેનો અર્થ થશે—જીવિકાનું અનિયમન કરીને. ૨૩. સમાધિ-યોગથી (સમહિનોદ) સમાધિનો અર્થ છે—એકાગ્રતા. તેના વડે આત્મા સાથે સંબંધ સ્થાપિત કરી શકાય છે, તેટલા માટે તે યોગ છે. દશવૈકાલિક આગમમાં સમાધિના ચાર પ્રકારો દર્શાવાયા છે—૧. વિનય સમાધિ, ૨. શ્રુત સમાધિ, ૩. તપઃ સમાધિ અને ૪. આચાર સમાધિ. વૃત્તિમાં સમાધિયોગના બે અર્થો મળે છે— ૧. સમાધિનો અર્થ છે—ચિત્ત-સ્વાસ્થ્ય અને યોગનો અર્થ છે—મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ. ૨. સમાધિનો અર્થ છે—શુભ ચિત્તની એકાગ્રતા અને યોગનો અર્થ છે—પ્રત્યુપ્રેક્ષણ વગેરે પ્રવૃત્તિઓ. ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૨૧: 'સ્વપ્ન ચે' ચત્રાપિ હિતઃ સ્વનય शुभाशुभफलसूचकं शास्त्रमेव । ૨. એજન, પત્ર ૨૨૫ : અંગવિદ્યા = જિ:પ્રભૃત્યુંનષ્ઠુરળતઃ शुभाशुभसूचिकाम् । ૩. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૭ : ૩îવિદ્યા નામ આરોથ શાસ્ત્રમ્ | ४. बृहद्वृत्ति, पत्र २९५ : अंगविद्यां च शिरःप्रभृत्यंगस्फुरणतः शुभाशुभसूचिकां 'सिरफुरणे किर रज्जं ' इत्यादिकां विद्यां प्रणवमायाबीजादिवर्णविन्यासात्मिका वा, यद् वाअंगानि - अंगविद्याव्यावर्णितानि भौमान्तरीक्षादीनि विद्या Jain Education International ‘વ્રુતિ ! વૃત્તિ માશિની સ્વાહા' કૃત્યાયો વિદ્યાનુવાવપ્રસિદ્ધા:, ततश्च अंगानि च विद्याश्चांगविद्याः, प्रागवद् वचनव्यत्ययः । ૫. ઉત્તરાધ્યયન વ્રૂત્તિ, પૃ. ૨૭૭ : 7 નિયમિત્તા નિમિત્તા, ફયિનિયમેળ, નો-ફવિનિયમેળ । ૬. વસવેઞાનિયું, જ઼ાષારૂા ૭. ગૃહવૃત્તિ, પત્ર ૨૧૬ : સમાધિયોનેદિ-સમાધિ-ચિત્તस्वास्थ्यं तत्प्रधाना योगाः- शुभमनोवाक्कायव्यापाराः समाधियोगाः । यद् वा समाधिश्च-शुभचित्तैकाग्रता योगाश्चपृथगेव प्रत्युपेक्षणादयो व्यापाराः समाधियोगाः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy