SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ-પ્રવિભક્તિ ૭૧ અધ્યયન ૨: શ્લોક ૨૦ટિ ૩૩-૩૪ પ્રજ્વલિત થઈ પ્રકાશ પાથરવા લાગી. શિષ્ય વિચાર્યું–આ કેવા ગુરુ? પોતાની પાસે દીવો પણ રાખે છે. તે વળી વધુ રોષે ભરાયો. કેટલોક સમય ગયો. તેની વિવેકચેતના જાગી. તેને પોતાની દુષ્ટતાનું ભાન થયું. ઉપદ્રવ પૂરો થયો. તે તત્કાળ ગુરુચરણોમાં પડી વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો. તેણે કહ્યું -આપ જ મારા તારક છો. હવે પછી હું આવું આચરણ નહીં કરું. આચાર્યે તેને આશ્વાસન આપ્યું. શિષ્યને ગ્રંથકારના વચનોની યાદ આવી. તે ગણગણવા લાગ્યો निम्ममा निरंहकारा, उज्जुत्ता संजमे तवे चरणे । एगक्खेत्ते वि ठिया, खवंति पोराणयं कम्मं ॥ જે મુનિ મમત્વ અને અહંકારથી શૂન્ય હોય છે, જે સંયમ, તપ અને ચારિત્રમાં જાગરૂક રહે છે, તેઓ નિયતવાસી હોય તો પણ, એક ક્ષેત્રમાં રહેતા હોય તો પણ, પોતાના કર્મોનો ક્ષય કરે છે.' નિગમન–આચાર્ય સંગમ ચર્યા પરીષહ સમભાવપૂર્વક સહ્યો. ૩૩. ચપળતા ત્યજી દેતો ( ) બૃહદ્રવૃત્તિકારે આનાં બે સંસ્કૃત રૂપ આપ્યાં છે--(૧) અનુવ: અને (૨) . તેમનો ક્રમશઃ અર્થ છે(૧) અશિષ્ટ ચેષ્ટાઓ રહિત. (૨) હાથ-પગ અનુચિત રીતે ન હલાવનાર.૨ ૩૪. સ્મશાન. અથવા વૃક્ષતળે (સુસાનેવમૂત્તે) મુનિએ કેવા પ્રકારના સ્થાનમાં રહેવું જોઈએ તેનો વિચાર કેટલાક અધ્યયનોમાં કરવામાં આવ્યો છે. જુઓ-૧પ૪; ૧૬સ્િ.૩ શ્લો.૧;૩૨ ૧૨, ૧૩, ૧૬; ૩૫૪-૯, સ્મશાન, શૂન્ય-ગૃહ અને વૃક્ષમૂળ આ બધાં એકાન્તસ્થાનોના ઉદાહરણ માત્ર છે. સ્મશાન અને વૃક્ષ-મૂળમાં મોટાભાગે વિશિષ્ટ સાધના કરનારા મુનિઓ જ રહે છે. ‘સુના'—આ સ્મશાનનો અર્થ આપતો આર્ષ-પ્રયોગ છે. કેટલાક બૌદ્ધ ભિક્ષુઓ પણ સ્મશાનમાં રહેવાનું વ્રત રાખતા હતા. તેમનું આ વ્રત “માનવ' કહેવાય છે. આ જ અગિયારમુ “ધુતા'' છે.' ચેિ પણ રહેતા હતા. તેઓ છાપરાવાળા ઘરોમાં રહેતા નહિ. તેમનું આ વ્રત ‘વૃક્ષમૃતિ' કહેવાય છે. આ જ નવમુ ધુતાંછે.' ૩૫. બીજાઓને ત્રાસ ન આપે (રય વિત્તા પર) મુનિની સાધના વિવિધ પ્રકારની હોય છે. ક્યારેક-ક્યારેક તે સ્મશાન-પ્રતિમાની વિશિષ્ટ સાધના સ્વીકારીને સ્મશાનમાં રાત્રિ-નિવાસ કરે છે. તે સમયે ત્યાં વિવિધ પ્રકારના ભયોત્પાદક ઉપસર્ગો થાય છે. મુનિએ તેનાથી ભયભીત ન થવું જોઈએ. તે આગમના આ વચનનું સ્મરણ કરે-“ડાં પડવMયા મસાણે, જો માયણ મામેરવાડું ટ્રિક્સ ” સાથોસાથ તે ત્યાં સાધનારત બીજા બીજા સાધકોને પણ ડરાવે નહિ. એવા અવાજો ન કરે કે બીજા ડરી જાય અથવા એવા હાવભાવ ન કરે કે જેથી ત્યાં ભયનું વાતાવરણ ઊભું થઈ જાય.* ૧. સુવા , પત્ર રૂ૨. ४. विशुद्धि मार्ग, पृ०६० । ૨. વૃત્તિ , પત્ર ૨૬ : ઝવુઉર્વ:-શિષ્ટછાદિત: યા ૫ એજન, 9, ૬૦ | ___ अकुक्कुए त्ति अकुत्कुच....कुत्सितं हस्तपादादिभिरस्पन्दमानो...। ६. बृहद्वृत्ति, पत्र १०९ । ૩. રવૈવાતિ, ૨૦૧૨ કેટલાક બૌદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy