________________
અઢાર પાપસ્થાનક
હોય છે પણ હૃદયમાં હલાહલ ઝેર હોય છે તેથી માયાવાળા જીવનું નેત્ર અને વચનો દ્વારા દુષિતભાવોનું ગોપન વ્યભિચારિણી સ્ત્રીના જેવું હોય છે પણ છેવટે તે હિતકારી થતું નથી એમ શાસ્ત્ર કહે છે.
अस्थिरे हृदये चित्रा, वाडनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता ।
જ્ઞાનસાર અષ્ટક-સ્થિરતાષ્ટકમાં પણ પૂજ્યશ્રીએ આ જ ભાવ લખ્યો છે. તે ૪ | કુસુમપુરે ઘરે શેઠને સુણો. હેઠે રહ્યો સંવિજ્ઞ ગુણ. ઉપરિ તસ બીજો રહ્યો સુણો. મુત્કલ પણ સુગુણજ્ઞ.
ગુણ| ૫ // દંભી એક નિંદા કરે સુણો. બીજો ઘરે ગુણ રાગ. ગુણ. પહેલાને ભવ દુસ્તર કહે સુણો. બીજાને કહે વલી તાગ.
ગુણo || ૬ || શબ્દાર્થ - કુસુમપુરે - કુસુમપુર નામના નગરમાં, ઘરે શેઠને - એક શેઠને ઘેર, હેઠે રહો - નીચે રહેલો, સંવિજ્ઞ - સંવેગપાક્ષિક, ઉપરિ તસ બીજે રહો - તે શેઠના ઘરની ઉપર બીજા મુનિ ઉતરેલા છે, મુકલ • શારીરિક શક્તિ નહીં હોવાથી આચાર પાલનમાં કંઈક હઠીલો, પણ - પરંતુ, સુગુણજ્ઞ - સારા અને બીજાના ગુણોના જાણનારા II ૫ II
દંભી એક નિંદા કરે . પહેલો નીચે ઉતરેલો જીવ દંભી છે. અને ઉપરનાની નિંદા કરે છે, બીજો ઘરે ગુણવત - ઉપર રહેલો બીજો, હૈયામાં બીજાને (નીચેનાને) ગુણવંત તરીકે જુએ છે પહેલાને ભવ દુસ્તર કહે - નીચેના પહેલાને સંસાર દુતર કહ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org