SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસો-૨, સૂત્ર-૬૩ 15 બાકીના ને ત્યાંથી આહાર-આદિ લેવા જવું. (સાગારિક એટલે શય્યાતર કે વસતિના સ્વામી, પારિહારિક એટલે જેના અન્ન-પાણી નો પરિહાર-ત્યાગ કરવાનો છે તે, કલ્પાક એટલે કોઈ એકને મુખ્યપણે સ્થાપવો તે, નિત્રિસેક્સ-શય્યાતર ન ગણવો તે). [64-68] સાધુ-સાધ્વી ને સાગારિક પિંડ અથતુિ વસતિ-દાતાના ઘરનો. આહાર, જે ઘરની બહાર ન લઈ જવાયો હોય, અને કદાચ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર થયેલો હોય કે ન હોય, તે લેવો ન કહ્યું... જો ઘરની બહાર તે પિંડ લઈ જવાયો હોય પણ બીજાને ત્યાં બનેલ આહાર સાથે મિશ્ર ન થયો હોય તો પણ લેવો ન કહ્યું. પરંતુ જે મિશ્ર આહાર હોય તો લેવો કહ્યું, .. અગર તે પિડ બહારના આહાર - સાથે મિશ્રિત ન હોય તો પછી તેને મિશ્ર કરવો ન કહ્યું, .. જો તે મિશ્રિત કરે-કરાવેકરનારની અનુમોદના કરે તો તે લૌકિક અને લોકોત્તર મયદાનું અતિક્રમણ કરતો અનુદ્દઘાતિક ચાતુમાસિક પરિહાર તપરૂપ પ્રાયશ્ચિતું ને પાત્ર થાય છે. [69-70] જે બીજા ઘેર થી આવેલ આહાર ને સાગારિક પોતાના ઘરમાં ગ્રહણ કરેલ હોય અને તે આપે તો સાધુ સાધ્વીને લેવો ન કહ્યું, - તેનો સ્વીકાર કરેલ ન હોય અને પછી આપે તો કહ્યું. [71-72] સાગરિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને જો ગૃહસ્વામીએ સ્વીકાર કર્યો ન હોય અને કોઈ આપે તો સાધુ-સાધ્વીને લેવો ન કહ્યું, . જો ગૃહસ્વામી એ સ્વીકાર કરી લીધો હોય અને પછી કોઈ આપે તો લેવો કલ્પે. [૭૩-૭૪](સાગારિક તથા અન્ય વ્યકિતઓને માટે સંયુક્ત નિષ્પન્ન ભોજનમાંથી) સાગારિકનો વિભાગ નિશ્ચિતુ-પૃથકુ-નિધરિત-જૂદો કઢાયેલ ન હોય અને તેમાંથી કોઈ આપે તો સાધુ-સાધ્વી ને લેવું ન કહ્યું, . પણ જો સાગારિક ના વિભાગ આદિ અલગ કરાયેલા હોય અને કોઈ આપે ત્યારે લેવું કહ્યું. [૭પ-૭૮] સાગરિકે પોતાના પૂજ્યપુરુષો કે મહેમાનો ને આશ્રિને જે આહાર-વસ્ત્ર-કંબલ આદિ ઉપકરણ અને બનાવ્યા હોય કે દેવા માટે રાખેલ હોય તે પૂજ્ય જન કે મહેમાનોને અપાયા પછી જે કંઈ વધે તે સાગારિક ને પરત કરવા યોગ્ય હોય કે, .. ના હોય વધેલા ભાગમાંથી સાગારિક કે તેના કુટુંબીજનો કંઈ આપે તો સાધુ-સાધ્વીને લેવું ન કલ્પ... તે પૂજ્ય પુરુષ કે મહેમાન આપે તો પણ લેવું ન કો. [૭૯સાધુ-સાધ્વીઓને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. જગમિક-ગમનાગમન કરતા ભેડ-બકરી વગેરે ના વાળમાંથી બનેલ, ભાંગિકઅળસી આદિની છાલથી બનેલ, સાનક-શણ ના બનેલ, પોતક- કપાસના બનેલ, તિરિડપટ્ટતિરિડવૃક્ષના વકલમાંથી બનેલ વસ્ત્રો. ૮િ૦]સાધુ- સાધ્વીઓને પાંચ પ્રકારના રજોહરણ રાખવા કે ઉપયોગ કરવા કહ્યું. ઉનનું ઊંટના વાળનું શણનું, વચ્ચક નામના ઘાસનું, મુજ ન ઘાસ ફૂટીને તેનો કર્કશ ભાગ દૂર કરીને બનાવેલ બીજા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉિસો-૩ [81-82] સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રય માં રહેવું, બેસવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005097
Book TitleAgam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy