SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [14] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ sssssssssssss ૩પ | બુહતુ કષ્પો Huuu (બીજુ છેદ સૂત્ર-ગુર્જરછાયા) (હસો-૧) | આ આગમ સૂત્રમાં કુલ છ ઉદેસા અને 215 સુત્રો છે. પદ્ય કોઈ નથી. આ સૂત્રમાં અનેક વખત નિર્ચન્થ અને નિર્ચન્થી શબ્દ વપરાયો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુસાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યની પ્રત્યેક સ્થાને સાધુસાળી અર્થ સ્વીકારીને અનુવાદ કરેલ છે. [1] સાધુ-સાધ્વીને કેરી અને કેળા ભેદાયેલ કે કપાયેલ ન હોયતો લેવા કહ્યું નહીં. (અહીં અભિન્ન શબ્દનો અર્થ શસ્ત્ર થી અપરિણત એવો પણ થાય છે. અર્થાતું. કોઈપણ શસ્ત્ર દ્વારા તે અચિત્ત કરાયેલ હોવું જોઈએ. ફક્ત છેદન-ભેદનથી કેરી અચિત થયેલી ન પણ હોય, તાલ પ્રલમ્બ શબ્દથી તાળફળને બદલે કેળા એવો અર્થ ચૂણી-વૃત્તિ આધારે કરેલ છે, જો કે ત્યાં અભિન્ન શબ્દનો અર્થ અપક્વ એવો લાગે પડે છે, .. ઉપલક્ષણથી તો બધાં જ ફળ નું અહીં ગ્રહણ કરવાનું સમજવું [૨]સાધુ-સાધ્વીને શસ્ત્ર પરિણત કે ભેદાયેલ કેરી અને કેળા લેવા કહ્યું. [3-4] સાધુને અખંડ કે ટુકડા કરેલ કેળું લેવું કહ્યું પણ.... સાધ્વીને ન કહ્યું... સાધ્વીને ટુકડા ટુકડા કરેલ કેળું જ ગ્રહણ કરવું કહ્યું.-(અખંડ કેળાનો આકાર લાંબો હોય તે જોઈને સાધ્વીને મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે. અને તે કેળા વડે તેણી અનંગ ક્રિડા પણ કરી શકે છે. વૃત્તિકાર જણાવે છે કે નાના-નાના ટુકડા કરાયેલા હોવા જોઈએ. મોટા ટુકડા પણ ન ચાલે.) [9] ગામ, નગર, ખેડા, કસબો, પાટણ, ખાણ, દોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ એટલે પડાવ, પર્વતીય સ્થાનો, ભરવાડની પલ્લી, પરા, પુટભેદન અને રાજધાની આટલા સ્થાનો માં ફરતી વાડ-કિલ્લો આદિ હોય બહાર ઘરો ન હોયતો પણ સાધુઓને શીયાળા-ઉનાળામાં એક મહિનો રહેવું ક. .. બહાર વસ્તિ હોય તો એક મહિનો ગામમાં અને એકમહિનો ગામ બહાર એમ બે માસ પણ રહેવું કલ્ય. પણ ગામઆદિમાં રહે ત્યારે ગામની ભિક્ષા કહ્યું અને ગામ આદિની બહાર રહે ત્યારે બિહારના ઘરોની ભિક્ષા કલ્ય...સાધ્વીઓને ગામ આદિ બહાર વસતિ ન હોયતો શીયાળા- ઉનાળામાં બે મહિના રહેવું કહ્યું, વસતિ હોય તો બે મહિના ગામમાં અને બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005097
Book TitleAgam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy