SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [18] - - - - == == नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રીસુધમસ્વિામિને નમઃ ????????????? હું 25 આઉરપચ્ચકખાણ-પDણય બિજું પ્રકિર્ણક-ગુર્જર છાયા વિછ કાયની હિંસાનો એક ભાગ જે ત્રસની હિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બોલવા આદિથી નિવૃત્તિ પામેલો જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિન-શાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. રિજિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારનો યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વત. કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૩]પ્રાણીનો વધ, જૂઠું બોલવું અદત્તાદાન, અને પરસ્ત્રીનો નિયમ કરવા થી, તેમજ પરિમાણ રહિત ઈચ્છાનો નિયમ કરવા થી પાંચ અણુવ્રતો થાય છે. [4] જે દિવિરમણ વ્રત, અનર્થદંડ થકી નિવર્તવું તે અનર્થદડ વિરમણ, અને દેશાવગાસિક મળી તે ત્રણ ગુણવ્રતો કહેવાય છે. [પભોગ-ઉપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિ વિભાગ અને પૌષધ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે. કિ-૭]ઉતાવળું મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના. શિલ્યરહિત થઈ, પાપ આલોવી પોતાના ઘરને વિષે નિ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ થઈ મરે તો તે બાલમંડિત મરણ કહેવાય [૮]જે વિધિ ભક્તપરિજ્ઞાને વિષે વિસ્તારથી બતાવેલો છે તે નક્કી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. કિલ્પોપત્ર વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચયે કરીને તેની ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે. [૧૦]જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. [૧૧]હે ભગવંત! હું અનશન કરવાને ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005085
Book TitleAgam Deep 25 AaurPacchakhanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages17
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 25, & agam_aaturpratyakhyan
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy