SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, ઉદેસી-૪ કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - કૃષ્ણ, નીલ, અને કાપોતલેશ્યાવાળામાં અથતુ જે જેની વેશ્યા, તેની તે લેશ્યા કહેવી. એ પ્રમાણે બીજા પણ પ્રશ્નો કરવા વાવતું- હે ભગવન્! જે જીવ, જ્યોતિષિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, કેવી, લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જીવ, જેવી લેયાવાળા. દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી લેયાવાળામાં તે, ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - તેજલેશ્યાવાળાઓમાં. હે ભગવન્! જે જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેવી વેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે તેજલેશ્યાવાળાઓમાં, પદ્મવેશ્યાવાળાઓમાં અને શુક્લલેશ્યાવાળાઓમાં [188] હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પગલોનું ગ્રહણ કર્યા સિવાય વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! ભાવિતાત્મા અનગાર, બહારનાં પગલોનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ ! હા, તે, તેવી રીતે તેમ કરવા સમર્થ છે. તે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુદ્ગલોનું ગ્રહણ કર્યા સિવાય, જેટલાં રૂપો રાજગૃહ નગરમાં છે, તેટલાં રૂપોને વિકત્વ વૈભાર પર્વતમાં પ્રવેશ કરી તે સમ પર્વતને વિષમ કરી શકે? કે તે વિષમ પર્વતને સમ કરી શકે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એજ રીતે બીજો આલાપક પણ કહેવો. વિશેષ એ કે, મુગલોનું ગ્રહણ કરીને પૂર્વ પ્રમાણે કરી શકે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન! શું માયી મનુષ્ય વિકુવણ કરે કે અમારી મનુષ્ય વિતુર્વણ કરે? હૈ ગૌતમ! માથી મનુષ્ય, પ્રણીત એવું પાન ભોજન કરે છે, એવું ભોજન કરી કરીને વમન કરે છે. તે પ્રણીત પાન ભોજનદ્વારા તેના હાડ અને હાડમાં રહેલી મા તે ઘન થાય છે તથા તેનું માંસ અને લોહી પાતળા થાય છે. વળી તેના તિ ભોજનના) જે યથાબાદર પુદ્ગલો છે તેનું તેને તે તે રૂપે પરિણમન થાય છે. તે આ. પ્રમાણે - શ્રોત્રિય- પણે વાવ-સ્પર્શેન્દ્રિયપણે, તથા હાંડપણે, હાડની મજ્જાપો, કેશપણે, શ્મશ્રપણે, રોમપણે. નખપણે, વીર્યપણે અને લોહિપણે (તે પગલો) પરિણમે છે. અને અમાથી મનુષ્ય તો લૂખું એવું ભોજન કરે છે, એવું ભોજન કરીને તે વમન કરતો. નથી. તે લૂખા પાન ભોજન દ્વારા તેનાં હાડની મજ્જા પાતળા થાય છે અને તેનું માંસ અને લોહી ઘન થાય છે તથા તેના જે યથાબાદર પુદ્ગલો છે તેનું પણ તેને પરિણમન થાય છે. તે આ પ્રમાણે છેઃ- ઉચ્ચારપણે, મૂત્રપણે અને યાવતુ-લોહિપણે. તો તે કારણથી પાવતુંઅમાથી મનુષ્ય વિકુવણ કરતો નથી ? માથી, તે કરેલી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે માટે તેને આરાધના નથી અને અમાયી, તે પોતાની ભૂલવાળી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. હે ભગવન્!તે એ પ્રમાણે છે. | શિતક-૩-નાઉદેસા-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ (-ઉદ્દેશકઃ -) [189] હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુદ્ગલોને લીધા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવતુ-પાલખી રૂપને વિદુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy