SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪૦, શતક શતક-ર થી 21 પ૨૩ દસ સાગરોપમ જાણવો. એ પ્રમાણે સ્થિતિસંબંધે પણ સમજવું, તથા એ રીતે ત્રણે ઉદ્દેશકોમાં જાણવું તે રીતે કાપોતલેશ્યા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, સ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ. એ પ્રમાણે સ્થિતિ સંબંધે પણ સમજવું, તથા એમ ત્રણે ઉદ્દેશકોમાં જાણવું એમ તેજલેશ્યા સંબંધે પણ શતક કહેતું. વિશેષ એ કે, સ્થિતિ કાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા- તમાં ભાગ અધિક બે સાગરોપમ હોય છે. એ રીતે સ્થિતિ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે નોસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. એમ ત્રણે ઉદ્દેશકોમાં સમજવું.જેમ તેજલેયા સંબંધે શતક કહ્યું છે. તેમ પાલેશ્યા. સંબંધે પણ આ શતક સમજવું. વિશેષ એ કે સંસ્થિતિકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. વિશેષ એ કે, અહીં અધિક અંતર્મુહૂર્ત ન કહેવું. બાકી બધું તેમજ જાણવું. એમ પાંચે શતકોમાં જેમ કૃષ્ણલેશ્યાના શતકમાં જે પાઠ કહ્યો છે તે પાઠ કહેવો.જેમ ઔધિક શતક કહ્યું છે તેમ શુક્લલેશ્યા સંબંધે પણ શતક કહેવું. વિશેષ એ કે, સ્થિતિકાળ અને સ્થિતિ સંબંધે કૃષ્ણ લેશ્યાશતકની જેમ જાણવું. ભગવનું ! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ પહેલું સંજ્ઞીશતક કહ્યું છે તે પ્રમાણે ભવસિદ્ધિકના આલાપથી કહેવું. વિશેષ એ કે, બધા જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે? એ ઉપરાતના પ્રશ્નનો એ અર્થ સમર્થ નથી-એ નિષેધાત્મક ઉત્તર આપવો. કૃતયુગ્મકૃતયુગ્મરાશિ પ્રમાણ કણલેશ્યાવાળા ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમ કષ્ણલેશ્યાવાળા સંબંધે ઔધિકશતક કહ્યું છે તેમ અહીં પણ જાણવું. એ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક સંબંધે પણ શતક કહેવું. જેમ સંજ્ઞી પંચેન્દ્રિયો સંબંધે સાત ઔધિક શતકો કહ્યો છે રીતે ભવસિદ્ધિકો સંબંધે પણ સાત શતકો કરવાં. વિશેષ એ કે સાતે શતકોમાં સર્વ પ્રાણો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે. તે પ્રશ્નના ઉત્તરમાં યાવતુ-એ અર્થ સમર્થ નથી.'-એમ કહેવું. બાકી બધું તેમજ જાણવું. કૃતયુગ્મ- કૃતયુગ્મરાશિ પ્રમાણ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો નો અનુત્તર વિમાન સિવાય બધેથી તેમજ ઉપપાત જાણવો. પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, વેદન, ઉદય અને ઉદીરણા-એ બધું કમ્બલેશ્યાશતકની પેઠે જાણવું. તેઓ કષ્ણલેશ્યા વાળા અને વાવતુ-શુક્લલેશ્યાવાળા હોય છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.અજ્ઞાની છે. એ રીતે જેમ કૃષ્ણલેશ્યાશતકમાં કહ્યું તેમ સમજવું. વિશેષ એ કે, તેઓ વિરતિરહિત છે. તેઓની સ્થિતિકાળ અને સ્થિતિસંબંધે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. તેઓને આદિનાં પાંચ સમુદ્ધાતો હોય છે. ઉદ્વર્તના અનુત્તર વિમાનને વર્જીને પૂર્વની પેઠે જાણવી. “સર્વે પ્રાણીઓ પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે” એ પ્રશ્નના ઉત્તરમાં “એ અર્થ સમર્થ નથી.’ તેમ કહેવું. બાકી બધું કષ્ણલેશ્યાના શતકને વિષે કહ્યું છે તેમ કહેવું. એ રીતે સોળે યુગ્મોમાં જાણવું. પ્રથમ સમયના કૃતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ અભયસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો જેમાં પ્રથમ સમયના સંજ્ઞીના ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ સમજવું. વિશેષ એ કે, સમ્યત્વ, સમ્યુગ્મિથ્યાત્વ અને જ્ઞાન બધે નથી. બાકી બધું તેમજ જાણવું. એમ અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજ, અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે. અને બાકીના આઠે ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy