SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પર શતક-૩૭ દિવસની જાણવી. બાકી બધું તેમજ જાણવું. | શતક ૩૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (શતક 38) [102) એજ પ્રમાણે ચઉરિંદ્રિયો સંબંધે બારશતકો કહેવાં. પણ અવગાહનાજઘન્ય અંગુલનોઅંસખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની જાણવી. સ્થિતિ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ છમાસ, બાકી બધું બેઇન્દ્રિયોની પેઠે જાણવું છે'. શતકઃ ૩૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( શતકઃ૩૯ ) [૧૦૬૩]કૃતયુગ્મકૃતયુગ્મપ્રમાણ અસંજ્ઞી પંચેદ્રિય-બેઇન્દ્રિયોની પેઠે અસંજ્ઞી ના પણ બાર શતકો કરવાં. પરન્તુ વિશેષ એ કે, અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમોભાગ ઉત્કૃષ્ટ એકહજારયોજન સ્થિતિકાળ જઘન્ય એકસમય અને ઉત્તર બે પૂર્વકોડથી નવ પૂર્વકોડ સુધીની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ, બાકી બધું બેઈન્દ્રિયોની જેમ જાણવું. || શતક ઉત્ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( શતકઃ૪૦ ) કન શતક-શતક: 1 પ્રક - ઉદેસાઃ૧ થી 11 - [1064] કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ સંજ્ઞી પંચેન્દ્રિયો ચારે ગતિમાંથી આવી ઉત્પન્ન થાય છે. સંખ્યાતા વર્ષના આયુષવાળ, અસંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્ત તથા અપર્યાપ્ત જીવોથી આવી ઉત્પન્ન થાય છે, યાવતુઅનુત્તર વિમાન સુધી જાણવું. પરિણામ, ઉપહાર, અને અવગાહના સંબધે જેમ અસંશિપંચેન્દ્રિયો સંબંધે હ્યું છે તેમ જાણવું. વેદનીય સિવાય સાત કમપ્રકૃતિના તેઓ બંધક છે અને અબંધક પણ છે, અને વેદનીયના તો બંધક જ મોહનીયના વેદક છે અને અવેદક પણ છે. અને બાકીની સાતે કર્મપ્રકૃતિના વેદક છે સાતાના અને અસાતાના વેદક છે. મોહનીય ઉદયવાળા છે અને અનુદયવાળા પણ છે, અને તે સિવાય બાકીની સાતે કર્મપ્રકૃતિના ઉદયવાળા છે, પણ નામ અને ગોત્ર ઉદીરક છે બાકીની છએ કર્મપ્રકૃતિઓના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. તેઓ કુણાલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા હોય છે, સમ્યગ્વ ષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સન્મિથ્યાદ્રષ્ટિ પણ હોય છે. જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે, અને મનોયોગવાળા વચનયોગવાળા અને કાયયોગવાળા પણ હોય છે. તથા તેઓનો ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છુક, નિઃશ્વાસ તથા આહારક ઈત્યાદિ એકેન્દ્રિયોની પેઠે જાણવું. તેઓ વિરતિવાળા, અવિરતિવાળા અને દેશવિરતિવાળા હોય છે. તથા સક્રિય હોય છે તેઓ સકવિધ કર્મના બંધક છે, વાવતુ-એકવિધ કર્મના બંધક છે. હે ગૌતમ ! તેઓ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા છે અને યાવતુ-નોસંજ્ઞાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy