SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉસો-૪ 469 પ્રદેશવાળાં સ્કંધો સુધી જાણવું. હે ભગવન્! એ પૂર્વોક્ત સકંપ અને નિષ્કપ અનંત પ્રદેશાવાળા સ્કંધોમાં કયા સ્કન્ધો કોનાથી ધાવતુ-વિશેષાધિક છે ? હે ગૌતમ ! અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો સૌથી થોડા છે, અને તેથી અનંત પ્રદેશવાળા સકંપ સ્કંધો અનંતગુણા છે. અનંત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. તેથી અનંત પ્રદેશ વાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. તેથી સકંપ પરમાણુપુગલો દ્રવ્યાર્થપણે અનંતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા સકંપ સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણાં છે. તેથી નિષ્કપ પરમાણુપુગલો દ્વવ્યાપણે અસંખ્યાતગુણાં છે. તેથી સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણાં છે. તેથી અસંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થ પણે અસંખ્યાતગુણાં છે. પ્રદેશાર્થપણે પણ એજ રીતે આઠ વિકલ્પો જાણવા. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો (પ્રદેશાર્થને બદલે) અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાત પ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે, બાકી બધું તેજ પ્રમાણે સમજવું. દ્રવ્યર્થ -પ્રદેશાર્થપણે- અનંતપ્રદેશવાળા નિષ્કપ સ્કંધો પૂર્વવતુ જાણવા છે. હે ભગવન્! શું પરમાણુપુગલ અમુક અંશે કંપે છે, સર્વ અંશે કંપે છે, કે નિષ્કપ છે ? હે ગૌતમ ! તે અમુક અંશે કંપતો નથી, પણ કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિષ્કપ રહે છે. શું ક્રિપ્રદેશિક સ્કંધ કદાચ અમુક અંશે કંપે છે, કદાચ સર્વ અંશે કંપે છે અને કદાચ નિકંપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણપગલો સર્વ અંશે કંપે છે અને નિષ્કપ પણ રહે છે. ક્રિપ્રદેશિક કંધો અમુક અંશે કંપે છે, સર્વ અંશે પણ કંપે છે અને નિષ્કપ પણ રહે છે. એ પ્રમાણે યાવતુ અનંત પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પરમાણપુદ્ગલજઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અંસખ્યાતમાં ભાગ સુધી સીકંપ હોય.જધન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી નિષ્કપ રહે. - હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા કાળ સુધી દેશથી અમુક અંશે કંપે ? હે ગૌતમ ! તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યામાં ભાગ સુધી દેશથી કંપે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સર્વ અંશે કંપે. જધન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાણુપુગલો સદા કાળ કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. બે પ્રદેશવાળા સ્કંધો બધો કાળ દેશથી કંપે. તેઓ બધો કાળ સર્વ અંશે કંપે. તેઓ બધો કાળ નિષ્કપ રહે. એ પ્રમાણે વાવતુ-અનંત પ્રદેશવા સ્કંધો સુધી જાણવું. હે ભગવનું ! સવશે સીકંપ પરમાણુપુદ્ગલનું કેટલા કાળનું અંતર હોય? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય. તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળનું અંતર હોય. નિષ્ક્રપ પરમાણપુદ્ગલનું સ્વાસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય. તથા પરસ્થાનને આશ્રયી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય. અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધને દેશથી અનંત કાળનું અંતર હોય. સર્વ અંશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy