SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ 450 ભગવાઈ- 24-21857 જયંત અને અપરાજિત દેવ, જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? ઈત્યાદિ જેમ રૈવેયક દેવો સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યવ્રુષ્ટિ હોય છે હોતા. જ્ઞાની હોય છે તેને અવશ્ય મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષપૃથકત્વ અધિક એકત્રશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વમોટી અધિક છાસઠ સાગરોપમ એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન) જાણવો. તથા બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મધ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતા પેઠે કહેવી, વિશેષ એ કે અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. તે સમ્યગૃષ્ટિ હોય છે જ્ઞાની હોય છે તેને અવશ્યત્રણ જ્ઞાન હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય એકત્રીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ભવાદેશથી જઘન્ય બે ભવ, અને ઉત્કૃષ્ટ ચાર ભવ, તથા કાળાદેશથી જઘન્ય વર્ષથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમએ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ અને સંવેધ (ભિન્ન ભિન્ન જાણવો. સવર્થસિદ્ધ દેવ, જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓની વક્તવ્યતા વિજયાદિદેવની વક્તવ્યતાપેઠે કહેવી વિશેષ એક તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોય છે. એ પ્રમાણે અનુ બંધ પણ જાણવો.ભવાદેશથીબેભવતથા કાળાદેશથીજઘન્ય વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી અધિક તેત્રીશ સાગરોપમજો તે (સર્વાર્થ સિદ્ધ દેવ) જાન્યકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ડપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકારી અધિક તેત્રીશ સાગરોપમઅહીંઆ ત્રણ ગમ કો જ કહેવાના છે, બાકીના ગમકો અહીં કહેવાના નથી. (-શતક-૨૪ ઉદ્દેશકઃ 22-) [858] હે ભગવન્! વાનવ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ઇત્યાદિજેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અસંજ્ઞી સુધી બધી વક્તવ્યતા કહેવી. જો તે (વાવ્યન્તર દેવ) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ યાવતુપૂર્વ પ્રમાણે જાણવું. હે ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવ્યંતરમાં ઉત્પન્ન થાય. બાકી બધું નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે. તેમ જાણવું. યાવતુ-કાળાદેશથી જઘન્ય કંઈક અધિક પૂર્વકટી સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy