SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, 347 ભીંજાયેલો સ્થાળ, પાણીથી ભીનો વારક કરવડો, પાણીથી ભીનો મોટો ઘટ, પાણીથી ભીનો નાનો ઘટ, તેનો હાથથી સ્પર્શ કરે પણ પાણી ન પીએ તે ચાલ પાણી, ત્વચાપાણી, કેવા પ્રકારનું છે? જે આંબો, અંબાડગ-ઇત્યાદિ પ્રયોગ પદમાં કહ્યા પ્રમાણએ યાવતુબોર, તિંદુરુક સુધી જાણવા, તે તરુણ-અપક્વ અને કાચા હોય, તેને મુખમાં નાંખી થોડું ચાવે, વિશેષ ચાવે, પણ પાણી ન પીએ તે ત્વચાપાણી. શીંગોનું પાણી કેવા પ્રકારનું છે? જે વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ કે શિબલીની શીંગ વગેરે તરુણ અને કાચી હોય તેને મુખમાં થોડું ચાવે કે વિશેષ ચાવે. પણ તેનું પાણી ન પીએ તે શીંગોને પાણી કહેવાય. શુદ્ધ પાણી કેવા પ્રકારનું છે? જે છ માસ સુધી શુદ્ધ ખાદિમ આહારને ખાય, તેમાં બે માસ સુધી પૃથિવીરુપ સસ્તારકને વિષે રહે, બે માસ સુધી લાકડાના સંસ્તારકને વિષે રહે, અને બે માસ સુધી દર્ભના સંસ્મારકને વિષે રહે, તેને બરોબર પૂર્ણ થયેલા છ માસની છેલ્લી રાત્રીએ મહર્દિક અને વાવતુ-મહાસુખવાળા બે દેવો તેની પાસે પ્રગટ થાય, પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ત્યાર પછી તે દેવો શીતલ અને આર્ટ હસ્ત વડે શરીરના અવયવોને સ્પર્શ કરે, જે તે દેવોને અનુમોદે, એટલે તેના આ કાર્યને સારું જાણે તે આશીવિષપણે કર્મ કરે, જે તે દેવોને ન અનુમોદે, તેના પોતાના શરીરમાં અગ્નિકાય ઉત્પન્ન થાય, અને તે પોતાના તેજ વડે શરીરને બાળે, અને ત્યાર પછી તે સિદ્ધ થાય, વાવતું-સર્વદુઃખનો અત્ત કરે, તે શુદ્ધ પાનક કહેવાય. તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલનામે આજીવીકમતનો ઉપાસક-શ્રાવક રહેતો હતો. તે ધનિક, યાવતુ કોઈથી પરાભવ ન પામે તેઓ અને હાલાહલા કુંભારણની પેઠે વાવતુવિહરતો હતો. ત્યારપછી તે અચંપુલઆજીવિકોપાસકને અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરણ કરતા મધ્યરાત્રિના સમયે આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ-ઉત્પન્ન થયો કે કેવા આકારે હલ્લા કહેલી છે ? ત્યાર પછી તે અચંપુલ આજીવિકોપાસકને બીજી વાર આવા પ્રકારનો આ સંકલ્પ ઉત્પન્ન થયો કે"એ પ્રમાણે ખરેખર મારા ધમચાર્ય અને ધમપદેશક મંખલિપુત્ર ગોશાલક ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, યાવતુસર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેઓ આજ શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણના-હાટમાં આજીવિકસંઘસહિત વિહરે છે. તે માટે મારે આવતી કાલે વાવતુ-સૂર્યોદય થયે મંખલિ પુત્ર ગૌશાલકને વંદન કરી, પપાસના કરી આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછુવો શ્રેયરુપ છે એમ વિચારી કાલે વાવતુ-સૂર્યોદય થયે સ્નાન કરી, બલિકર્મ કરી, અલ્પ અને મહામૂલ્ય આભરણ વડે શરીરને અલંકૃત કરી, પોતાના ઘર થકી બહાર નીકળી, પગે ચાલી, શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં થઈ, જ્યાં કુંભકારાપણ છે. ત્યાં આવી જેના હાથમાં આમ્રફલ રહેલું છે એવા શરીરના અવયવને સંચિત્ પંખલિપુત્ર ગોશાલકને જુએ છે, જોઈને તે લજ્જિત, વિલખો અને વીડિત થઈ ધીમે ધીમે પાછો જાય છે. ત્યાર પછી તે આજીવિક સ્થવિરોએ લજ્જિત યાવતુ-પાછા જતા આજીવિકોપાસક અયંપુલને જોઈ કહ્યું- હે અપંગુલી અહિં આવી. ખરેખર તને મધ્યરાત્રિના સમયે વાવતુ-કેવા આકારવાળી હલ્લા કહેલી છે? એવો સંકલ્પ થયો હતો ?) ઈત્યાદિ પૂર્વોક્ત સર્વ કહેવું, થાવતુ- આ વાત સત્ય છે? હા સત્ય છે. અચંપુલ ! વળી તારા ધમચાર્ય અને ધમોઉપદેશક મંખલપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણના કુંભારણના કુંભકારા- પણામાં આમ્રફલ હાથમાં લઈ યાવતુ અંજલિ કરતાં વિહરે છે, તેમાં પણ તે ભગવાનું આઠ ચર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy