SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 319 શતક-૧૩, ઉદેસો-૭ દ્રવ્યાંતિક મરણચાર પ્રકારે- નારક દ્રવ્યાતિકરણ યાવતુ-દેવદ્રવ્યાત્યંતિ કમરણ. હે ભગવન્! શા હેતુથી નૈરયિકદ્રવ્યાત્યંતિકમરણ' કહેવાય છે ? હે ગૌતમી નાકપણે વર્તતા જે નારક જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાળે છોડે છે, તે નૈરયિકો તે દ્રવ્યોને ભવિષ્યકાળ ફરી વાર નહિ છોડે, હે ગૌતમાં તે હેતુથી. એ પ્રમાણે યાવતુ દેવદ્રવ્યાન્તિકમરણ પણ જાણવું, તથા એ પ્રમાણે ક્ષેત્રાત્યન્તિકમરણ, યાવતુ-ભાવાત્યંતિકમરણ જાણવું. હે ભગ વનું ! બાલમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! બાર પ્રકારે વલવમરણ, ઈત્યાદિ સ્કન્દકના અધિકારમાં કહ્યા પ્રમાણે વાવતુ- ગૃધ્રસૃષ્ટમરણ હે ભગવન્! પંડિતમરણ કેટલા પ્રકારે કહ્યું છે? હૈ ગૌતમ ! બે પ્રકારે- પાદપો ગમન ભક્તપ્રત્યાખ્યાન હે ભગવન્! પાદપોપગમન મરણ કેટલા પ્રકારે. બે પ્રકારનું નિહરિમ અનિહરિમ યાવતુ આ બંને પ્રકારનું પાદપોપગમન મરણ અવશ્ય અપ્રતિ કર્મ હોય છે. હે ભગવન્! ભક્તપ્રત્યાખ્યાનરુપ મરણ કેટલા પ્રકારે કહ્યું છે? એ પ્રમાણે પૂર્વે કહ્યા પ્રમાણે વિશેષ એ છે કે આ બન્ને પ્રકારનું પ્રત્યાખ્યાનરુપમરણ અવશ્ય સપ્રતિકર્મ-શરીરસંસ્કારસહિત હોય છે. હે ભગવન્તે એમજ છે. એમ કહી વિહરે છે. શતક ૧૩-ઉદેસોઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) [[પā] હે ભગવન્! કર્મની કેટલી પ્રવૃતિઓ કહી છે? હે ગૌતમાં કમની આઠ પ્રકૃતિઓ કહી છે. અહીં પ્રજ્ઞાપના સુત્રનો બંધસ્થિતિ નામે સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. | શતક ૧૩-ઉદે-૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક- 9) [પ૯૪]રાજગૃહમાં (ભગવાન્ ગૌતમ) વાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન જેમ કોઈ એક પુરુષ દોરડાથી બાંધેલી ઘટિકાને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતા ત્મા સાધુ દોરડાથી બાંધેલી ઘટિકાનું કાર્ય હસ્તગત કરી પોતે ઉંચે આકાશમાં ઉડે? હા ગૌતમ! ઉડે. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર દોરડાથી બાંધેલી ઘટિકાને હાથમાં ધારણ કરવારુપ કેટલાં રુપો વિકવવાને સમર્થ હોય ? હે ગૌતમ! “જેમ કોઈ એક યુવાન પુરુષ યુવતિ સ્ત્રીને હાથ વડે આલિંગ ઈત્યાદિ એ પ્રકારે શક-૩, ઉદેસા-પ-કહ્યા પ્રમાણે યાવતુ- સંપ્રાપ્તિ કરવાવડે તેવાં રુપ વિકુવ્યા નથી, વિકૃવતા નથી અને વિકુવશે પણ નહિં. જેમ કોઈ એક પુરય હિરણ્યની પેટીને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ હિરણ્યની પેટીને હસ્તગત કરી પોતે ગગનમાં ઉડે? બાકી બધું પૂર્વવતુ જાણવું. એ પ્રકારે સુવર્ણની પેટી, રત્નની પેટી, વજની પેટી, વસ્ત્રની પેટી અને ધરેણાંની પેટીને લઈનેએ પ્રમાણે વાંસની સાદડી,ઘાસની સાદડી,ચર્મકટ, ચામડાથી ભરેલ ખાટલી વગેરે અને ઉનાકાંબળા, તથા લોઢાનાભારને, તાંબાના ભારને, કલઈના ભારને, સીસા નાભારને, હિરણ્યનાભારને, સુવર્ણનાભારને અને વજનાભારને લઈને પણ ગમન કરે. હે ભગવન! જેમ કોઈ એક વડવાગતી હોય અને તે પોતાના બન્ને પગ ઉંચા. લટકાવી, ઉંચા પગ અને માથું નીચ રાખીને રહે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ વાગુલીના કૃત્યને પ્રાપ્ત થયેલો આકાશમાં ઉંચે ઉડે ? હા, ઉડે. એજ પ્રમાણએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy