SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ . . 314 ભગવદ-૧૩-૫૫૮૪ છે? હે ગૌતમ ! તેઓ સચિત્ત કે નહીં, પરન્તુ અચિતાહારી છે. અસુરકુમારો એ પ્રમાણે જાણવા.અહીં પ્રજ્ઞાપનાનાવદ-૨ઉસો-૧કહેવો પ્રથમ નિયરિક ઉદેશકસમગ્ર કહેવો. | શતક:૫ઉદેસાપનીમુનિદીપરત્નસાગરે કરેલ, ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશો-ક) [૫૮૫રાજગૃહનગરમાં (ભગવાન ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! નારકો સાંતર-ઉપજે, કે નિરન્તર હે ગૌતમ! અસુરકુમારો પણ એ પ્રમાણે જેમ ગાંગેય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ ઉત્પાદ અને ઉદવર્તના સંબંધે બે દડકો યાવત-વૈમાનિકો બંને રીતે. ચ્યવે છે ત્યાં સુધી કહેવા. [૫૮]ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર અને રાજા ચમરનો ચરમચંચા નામે આવાસ ક્યાં કહ્યો છે? હે ગૌતમ જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ તિર્ય અસંખ્યાતાદ્વીપસમુદ્રો ઉલ્લંધને બીજા શતકના આઠમાં સભા ઉદ્દેશકમાં-જે વક્ત વ્યતા કહી છે તે સમગ્ર અહિં કહેવી, પરંતુ તેમાં આ વિશેષ છે કે તિગિચ્છકકૂટ નામે ઉત્પાત પર્વત, ચમરચચાનામે રાજધાની, ચમચંચ નામે આવાસપર્વત, ઈત્યાદિ બધું તે પ્રમાણે કહે, યાવતુ-૩૧૬૨૨૭ યોજન સાડા તેર અંગુલ-એટલી ચમચંચા ની પરિધિ છે. તે ચમચંચા રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ 65535 પ0000 યોજન અરુણોદક સમુદ્રમાં તિચ્છ ગયા બાદ અહિં અસુરકુમારના ઈંદ્ર અને રાજાચ મર નો ચમરચંચા નામે આવાસ કહ્યો, છે. તે લંબાઈ અને પહોળાઈમાં ચોરાશી હજાર યોજન છે. તેની પરિધિ ૨૬પ૩ર યોજનથી કંઈક વિશેષાધિક છે. તે આવાસ એક પ્રાકારની ચોતરફ વિંટાએલો છે. તે પ્રકાર ઉંચો દોઢસો યોજન છે. એ પ્રમાણ ચમચચા રાજધાનીની બધી વક્તવ્યતા યાવત્ “ચાર પ્રાસાદ પંકિતઓ છે" ત્યાં સુધી કહેવી, પરનું પાંચ સભા ન કહેવી. હે ભગવન્! અસુરેન્દ્ર અસુર કુમારના રાજા ચમર ચરમચ‘ચ, નામે આવાસમાં રહે છે? એ અર્થ યથાર્થ નથી. હે ગૌતમ ! જેમકે આ મનુષ્યલોકમાં ઉપકારક પીઠબદ્ધ ધરો, ઉદ્યાનમાં રહેલા લોકોને નગwવેશગૃહો નગરનિગમ- ધરો અને વારિધારાયુક્ત ઘરો હોય, ત્યાં ઘણાં પુરુષો અને સ્ત્રીઓ બેસે, સુવે ઈત્યાદિ રાજ પ્રશ્રીય સુત્રમાં કહ્યા પ્રમાણે આવતુ ! “કલ્યાણરુપ ફલ અને વૃત્તિવિશેષને અનુભવતાં રહે છે ત્યાં સુધી કહેતું, પણ ત્યાં રહેઠાણ કરતાં નથી, એ પ્રમાણે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરકુમારના રાજા ચમરનો ચમરચંચ નામે આવાસ કેવલ ક્રીડા અને રતિ નિમિત્ત. છે, અને બીજે સ્થળે તે પોતાનો વાસ કરે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે.' [૫૮]ત્યારબાદ શ્રમણભગવંતમહાવીર કોઈ દિવસે રાજગૃહ નગરથકી અને ગુણસિલક ચૈત્યથકી વાવ વિહાર કરે છે. તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે અનુક્રમે ગમન કરતાં, યાવત વિહાર કરતાં જ્યાં ચંપા નગરી છે, અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, ત્યાં આવીને વાવત્ વિહરે છે. તે કાલે તે સમયે સિંધૂ સૌવીર દેશને વિષે વીતભયનગર હતું. તે વીતભયનગરની બહાર ઉત્તરપૂર્વ દિશાએ મૃગવન ઉદ્યાન હતું. તે સર્વ ઋતુના પુષ્પાદિકથી સમૃદ્ધ હતું. ઈત્યાદિ તે વીતભય નગરને વિષે ઉદાયનરાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy