SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 296 ભગવઇ-૧૨-૧૯પપપ તથાતેજ કાય,વાયુ કાય,અસંખ્યવર્ષના આયુષ્યવાળાકર્મભૂમી,અકર્મભૂમિજો અને અંતરદ્વીપજમનુષ્યતથાતિર્યચોથીઆવી ધમદિવો ઉત્પન થાય.હે ભગવન! દેવાધિ દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. તિર્યંચ અને મનુષ્યો થી આવી ઉત્પન્ન થતા નથી, પણ દેવો થકી આવીને ઉત્પન્ન થાય છે. જો નૈર, યિકોથી આવી ઉત્પન્ન થાય ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે પ્રથમ ત્રણ પૃથિવીથી આવી ઉત્પન્ન થાય છે. બાકી ની પૃથિવીઓની પ્રતિષેધ કરવો. જો તેઓ દેવોથી આવી ઉત્પન્ન થયો તો શુંભવનપતિ વગેરેથી આવી ઉત્પન્ન થાય? સર્વ વૈમાનિક દેવોથી, યાવતુ-સવથિસિદ્ધથી આવી ઉત્પન્ન થાય. બાકીના દેવોનો નિષેધ કરવો. હે ભગવન્! ભાવ દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય જેમ વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસિઓના ઉપપાત કહ્યો છે તેમ અહિં કહેવો. પિપ૬ ભગવન્!ભવ્યદ્રવ્યદેવોની કેટલા કાળ સુધી સ્થિતિ કહી છે?હે ગૌતમ! ઓછામાં ઓછી અત્તમૂહર્ત અને વધારેમાં વધારે ત્રણ પલ્યોપમની. નરદેવો સંબધે પ્રશ્ન.જઘન્ય સ્થિતિ સાતસો વર્ષની અને ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વની. ધર્મદિવો સંબધે પ્રશ્ન. તેઓની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની, અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ. દેવાધિદેવ સંબધે પ્રશ્ન.તેઓની જઘન્ય સ્થિતિ બહોંતર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચોરાસી લાખ પૂર્વની. ભાવ દેવોની સ્થિતિ સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની . [પપ૭)હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો એક રુપ વિદુર્વવાને સમર્થ છે કે અનેકપો? હે ગૌતમ ! બંને રીતે સમર્થ છે.એક રુપને વિફર્વતો એક એકેઢિયરુપને યાવતુ-એક પંચેન્ટિયરુપને વિકર્યું છે, અથવા અનેક રુપોને વિકર્વતો અનેક એકેટિંયરુપોને કે અનેક પંચેઢિયરુપોને વિકુર્વે છે, તે રુપો સંખ્યાતા કે અસંખ્યાતા, સંબદ્ધ કે અસંબદ્ધ, સમાન કે અસમાન વિકર્ષે છે. વિકવ્યા પછી પોતાનાં યથેષ્ટ કાર્યો કરે છે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવ સંબંધે પણ જાણવું. દેવાધિદેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ બને વિકર્વિવા સમર્થ છે. પણ તે સંપ્રાપ્તિવડે વૈક્રિયરુપ વિકુવ્ય નથી. વિક્વતા નથી અને વિકુવશે પણ નહિ. ભાવદેવસંબધે પ્રશ્ન.ભદ્રવ્યદેવો ની જેમ ભાવવસંબધે પણ જાણવું. પિપ૮ ભગવન્! ભવ્યદ્રવ્યદેવો તુરતજ મરણ પામી ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ નૈરયિકોમાં, તિર્યંચોમાં કે મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી, પણ દેવો માં ઉત્પન્ન થાય છે. ભગવન્! નરદેવો અન્તરરહિત તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય હે ગૌતમ ! નૈરયિકોમાં ઉત્પન્ન થાય પણ તિર્યંચ, મનુષ્ય કે દેવોમાં ઉત્પન્ન ન થાય, હે ભગવનું ! ધર્મદિવો તુરતજ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! તેઓ દેવોમાં ઉત્પન્ન થાય છે. અન્ય ત્રણ ગતિમાં નહીં. જે તેઓ (ધમદિવો) દેવોમાં ઉત્પન્ન થાય ઈત્યા દિ પ્રશ્ન. હે ગૌતમ ! ફક્ત વૈધાનીક દેવોમાં ઉત્પન્ન થાય છે. સર્વ વૈમાનિકોમાં, યાવતુસવર્થસિદ્ધઅને કેટલાક સિદ્ધ થાય છે. વાવ, સર્વ દુઃખોનો નાશ કરે છે. હે ભગવનું ! દેવાધિદેવ અત્તરરહિત-તુરતજ મરણ પામી ક્યાં જાય- ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો અન્ત કરે. હે ભગવન્! ભાવવો તુરતજ મરણ પામી ક્યાં જાય? એ પ્રશ્ન જેમ વ્યુત્ક્રાંતિ’ પદમાં અસુરકુમારોની ઉદ્ધતના કહી છે તેમ અહિં ભાવદેવોની પણ ઉદ્વર્તના કહેવી. હે ભગવન્! ભવ્યદ્રવ્યવો “ભવ્યદ્રવ્યદેવરુપે કાલથી ક્યાંસુધી હોય? હે ગૌતમ! જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy