SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ-૧૨-૭પપ૧ હે ભગવન્! આ જીવ પાંચ ઉનુત્તર વિમાનોમાંના એક એક અનુત્તર વિમાનમાં પૃથિવી કાયિકપણે, તે પ્રમાણે વાવ અનંવાર ઉત્પન્ન થયેલો છે, પણ દેવપણે અને દેવીપણે. ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. હે ભગવન! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રપણે, પુત્રી અને પુત્રવધૂપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલો છે. તે ભગવન્! સર્વ જીવો પણ આ જીવના માતાપણએ, યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયેલા છે? હા ગૌતમ અનંતવાર ઉત્પન્ન થયા છે. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના શત્રુપણે, વૈરિપણે વધકપણે, પ્રત્યનીકપણે અને શત્રુના મિત્રપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ! યાવઅનંતવાર ઉત્પન્ન થયો છે. હે ભગવન્! આ જીવ સર્વ જીવોના રાજતરીકે, યુવરાજતરીકે વાવતુ સાર્થવાહ તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો સંબંધે પણ જાણવું. હે ભગવનું ! આ જીવ સર્વ જીવોના ધસપણે પ્રેઝ-ચાકરપણે મૃતકપણે, ભાગીદારપણે, ભગપુરુષપણે, શિષ્યપણે. અને શત્રુપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે? હા ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે સર્વ જીવો પણ વાવ૬ અનંવાર ઉત્પન્ન થાય છે. શતકઃ ૧ર-ઉદેશોઃ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશકઃ૮) [પપરતે કાલે, તે સમયે, (ભગવનું ગૌતમ) યાવદુઆ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! મહાઋદ્ધિવાળો વાવમહાસુખવાળો દેવ અવીને તુરતજ માત્ર બે શરીરનેજ ધારણ કરનારા નાગોમાં, ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! થાય. હે ભગવન્! ત્યાં તે નાગનાં-જન્મમાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, દિવ્ય, પ્રધાન. સત્ય. સત્યા વપાતરુપ તે સંસારનો અન્ત કરે,અને પાસે રહેલા જેનું પ્રતિહાર કર્મ કર્યું છે એવો થાય? હા થાય. તે ત્યાંથી મરણ પામીને સિદ્ધ થાય, બુદ્ધ થાય, થાવસંસારનો અન્ત કરે? હા, સિદ્ધ થાય, યાવદ્રઅન્ન કરે. હે ભગવન્! મહર્વિક દેવ-એ પ્રમાણે વાવ બે શરીરવાળા મણિમાં ઉત્પન્ન થાય? નાગની પેઠે જાણવું. હે ભગવન્! મહર્દિક દેવ બે શરીરનેજ ધારણ કરનારા વૃક્ષોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય ઈત્યાદિ પૂર્વવતુ. પરન્તુ એટલો વિશેષ છે કે “જે વૃક્ષમાં તે ઉત્પન્ન થાય તે વૃક્ષ વાવતુ-સમીપમાં રહેલાં દેવકૃત પ્રાતિહાર્યવાળું થાય, તથા છાણથી લીંપેલ અને ખડીથી ધોળેલ હોય, બાકી બધું પૂર્વવત્ યાવદૂતે સંસારનો અત્ત કરે.” પપ૩હે ભગવન્! વાનરવૃષભ-મોટો કુકડો, અને મોટો દેડકો-એ બધા શીલ રહિત, વ્રતરહિત, ગુણરહિત, મવદ્યિરહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ-રહિત મરણ સમયે કાલકરી આ રત્નપ્રભાકૃથિવીમાં ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય? શ્રમણ ભગવંત મહાવીર કહે છે કે હા થાય કારણ કે જે ઉપજતું હોય તે ઉત્પન્ન થયું’ એમ કહેવાય. સિંહ, વાઘ વગેરે અવસર્પિણી ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વાવતુ-પરાસર-ઈત્યાદિ યાવત્ પૂર્વ પ્રમાણે જાણવું. કાગડો, ગીધ, વીલક, દેડકો અને મોર-એ બધા શીલરહિત-ઈત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વવત્ હે ભગવન્! તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy