SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉઠેસો-૭ 293 શતકના પંચમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે નકાદિના આવાસો કહેવા, એ પ્રમાણે વાવતુઅનુત્તરવિમાન, યાવતુ-અપરાજિત અને સર્વાર્થસિદ્ધ સુધી જાણવું. હે ભગવન! આ જીવ આ રત્નપ્રભાકૃથિવીમાં અને તેના ત્રીશલાખ નરકાવાસોમાંના એક એકનરકા વાસમાંપુથ્વીકાયિકપણે યાવદુ-વનસ્પતિકાયિકપણે,નરકપણે.નૈરયિકપણે, પૂર્વે ઉત્પન્ન થયેલો છે?. પૂર્વે હ્યા પ્રમાણે ત્યાં અનેકવાર અથવા વાવતુ થયેલો છે. હે ભગવાન! સર્વ જીવો પણ આ રત્નપ્રભાપૃથિવીમાં અને તેના ત્રીસલાખ નારકાવાસમાંના યાવતુ. અનંતવાર પૂર્વ થયેલા છે, હે ભગવન! આ જીવ શર્કરપ્રભાના પચીસલાખ નરકાવાસ માંના એક એક નરકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવતુ વનસ્પતિકાયિકપણે યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયેલા છે? જેમ રત્નપ્રભાના બે આલાપક કહ્યા તેમ શર્કરપ્રભાના પણ કહેવા. એ પ્રમાણે યાવતુ-ધૂમ- પ્રભા સુધી આલાપક કહેવા. હે ભગવન્! આ જીવ તમાકૃથિવી માંના પાંચ ચૂન એક લાખ નિરયાવાસમાંના એક એક નારકાવાસમાં યાવતુ વનસ્પતિ કાયિકપણે પૂર્વ ઉત્પન્ન થયેલો છે બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! આ જીવ અધ સપ્તમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યન્ત મોટા નરકાવાસોમાંના એક એક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે બાકી બધું રત્નપ્રભાની પેઠે જાણવું. હે ભગવન્! આ જીવ અસુરકુમારોના ચોસઠલાખ અસુકુમારાવાસોમાં પૃથિવીકાયિકપણે, યાવતુ વનસ્પતિકાયિકપણે, દેવપણે, દેવીપણે, આસન, શયન, અને પાત્ર વગેરે ઉપરકરણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે ? હા, ગૌતમ ! યાવદૂ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવત્ “સ્વનિતકુમારી સુધી જાણવું, પરંતુ તેઓના આવા સોની સંખ્યામાં ભેદ છે. હે ભગવનું ! આ જીવ અસંખ્યાતા લાખ પૃથિવીકાયિકાવાસમાંના એક એક પૃથિવીકાયિકાવાસમાં પૃથિવીકાયિકપણે યાવદુવનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયો છો ? હા, ગૌતમ ! યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે, એ પ્રમાણે સર્વ જીવો પણ જાણવા. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકોમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ અસંખ્યાતા લાખ બેઈદ્રિયાવાસમાનાં એક એક બેઈન્દ્રિયાવાસમાં પૃથિવીકાયિકપણે, યાવતુ-વનસ્પતિકાયિકપણે અને બેઈન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલો છે. ? હા, ગૌતમ ! ત્યાં યાવદુ- અનંતવાર ઉત્પન્ન થયેલો છે. સર્વ જીવો પણ એ પ્રમાણે જાણવા. એ પ્રમાણે વાવ-મનુષ્યોમાં જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, તે ઈન્દ્રિયોમાં યાવદ્રવનસ્પતિકાયિક પણે, યાવતુ તેઈન્દ્રિયપણે. ચઉરિંદ્રિયોમાં ચઉરિદ્રિયપણે, પંચેટિંયતિયચયોનિકોમાં પંચેઢિયતિયંતયોનિકપણે અને મનુષ્યોમાં મનુષ્યપણે ઉત્પત્તિ જાણવી. બાકી બધુ બેઈ દ્રિયોની પેઠે જાણવું. જેમ અસુરકુમારો સંબંધે કહ્યું તેમ વાનવંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાનમાં પણ જાણવું. હે ભગવન્! આ જીવ સનકુમાર કલ્પમાં તેના બાર લાખ વિમાનાવાસમાંના એક એક વૈમાનિકાવાસમાં પૃથિવીકાયપણે યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયે લો છે ? બાકીનું બધું અસુરકુમારોની પેઠે યાવદ્અ નંતવાર ઉત્પન્ન થયેલો છે ત્યાં સુધી જાણવું. પણ ત્યાં દેવીપણે ઉત્પન્ન થયો નથી. એ પ્રમાણે સર્વ જીવો સંબધે પણ જાણવું. એ પ્રમાણે યાવતુ-આનત અને પ્રાણતમાં તથા આરણ-અર્ચ્યુતમાં પણ જાણવું. હે ભગવનું ! આ જીવ ત્રણસોને અઢાર પૈવેયક વિમાનાવાસમાંના એક એક આવાસમાં પૃથિવીકાયિકપણે, યાવપૂર્વે ઉત્પન્ન થયેલો છે? (યાવતુ-અનંતવાર ઉત્પન્ન થયેલો છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy