SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 286 ભગવઈ - 12-4538 તરફ એક પરમાણુ, અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક કક્વો હોય છે. એ પ્રમાણે વાવ-અથવા એક તરફ એક દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્ત પ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે ચતુષ્કસંયોગ, યાવસંખ્યાત સંયોગ કહેવો. એ બધા સંયોગો અસંખ્યાતની પેઠે અનન્તને પણ કહેવા; પરન્તુ એક અનન્ત’ શબ્દ અધિક કહેવો: યાવદ્અથવા એક તરફ સંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કલ્પો અને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા અસંખ્યય પ્રાદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા સંખ્યા તા અનંત પ્રદેશિક સ્કન્ધો હોય છે. તેના અસંખ્યાતા વિભાગ કરીએ તો એક તરફ અસંખ્યાત પરમાણપગલો અને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ અસંખ્યાત દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિક સ્કંધ હોય છે, વાવદુઅથવા એક તરફ અસંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિકસ્કન્ધહોયછે.અથવા એક તરફ અસંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા અસંખ્યાતા અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અનન્ત વિભાગ કરવામાં આવે તો અનન્ત પરમાણુપુદ્ગલો થાય છે. [પ૩૯] હે ભગવનુએ પરમાણુપુદ્ગલોના સંયોગઅનેભેદનાસંબંધથી અનન્તા નત પુદ્ગલપરિવર્તી જાણવા યોગ્ય છે માટે કહ્યા છે? હા, ગૌતમ ! તે માટે કહ્યા છે. હે ભગવન્! પુદ્ગલપરિવતો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! સાતપ્રકારના. ઔદા રિકપુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપરિવર્તિજસ પુદ્ગલપરિવર્ત, કામણપુદ્ગલપરિ વર્તમાનપુગલપરિવર્ત,વચનપુદ્ગલપરિવર્તઅનેઆનાપ્રાણપુદ્ગલપરિવર્ત. હે ભગવન નૈરવિકોને કેટલા પ્રકારના પગલપરિવત કહ્યા છે? હે ગૌતમ ! સાત. ઔદારિક પુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપરિ- વર્ત, યાવત્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત. એ પ્રમાણે યાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! એક એક નૈરયિકને કેટલા ઔદારિક મુદ્ર ગલપરિવર્તે અતીત-થયા છે ? હે ગૌતમ ! અનન્ત થયા છે. કેટલા થનારા છે? કોઈને થવાના હોય છે અને કોઈને નથી; જેને થવાના છે તેને જધન્યથી એક, બે કે ત્રણ થવાના છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે હે ભગવન્! એક એક અસુરકુમારને કેટલા ઔદારિકપુદ્ગલપરિવત થયા છે ? એ પ્રમાણે જાણવું, એ પ્રમાણે થાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા વૈક્રિયપુદ્ગલપરિવત થયા છે? અનન્તા થયા છે. એ પ્રમાણે જેમ ઔદારિકપુદગલસ્પરિવર્ત સંબધે કહ્યું તેમ વૈક્રિયપુદ્ગલપરાવર્ત સંબધે પણ જાણવું યાવત્ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે યાવત્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સંબધે પણ જાણવું. એ પ્રમાણે એક એકને આશ્રયી સાત દેડકો થાય છે. હે ભગવન્! નરયિકોને કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તા થયા છે ? હે ગૌતમ ! અનન્તા થયા છે. કેટલા ઔદારિકપુદ્ગલપરિવત થવાના છે? અનન્તા થવાના છે. એ પ્રમાણે વાવ વૈમાનિકો સુધી જાણવું. એ રીતે વૈક્રિયપુદ્ગલપરિવર્તે, યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવતો સંબધે પણ યાવત્ વૈમાનિકો સુધી જાણવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy