SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૧, ઉદેસો-૧ ૨પ૭ જાય?- ક્યાં ઉત્પન્ન થાય? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે દેવોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યત્કાંતિપદમાં ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિકોને કહ્યા પ્રમાણે અહીં પણ કહેવું છે ભગવન્! સર્વ પ્રાણો ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્ત્વો ઉત્પલના મૂલપણે, કંદપણે, નાલપણે. પાંદડાપણે, કેસરપણે, કર્ણિકાપણે અને થિભુગ પણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ! થયા છે, હે ભગવન્! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. | શતક: ૧૧-ઉદેસાઃ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (- ઉદેશક 2 થી 8) [49] હે ભગવન્! એક પાંદડાવાળા શાલૂક શું એક જીવવાળો છે કે અનેક જીવવાળો છે ? હે ગૌતમ ! તે એક જીવવાળો છે; એ પ્રમાણે ઉત્પલોદ્દેશકની સઘળી. વક્તવ્યતા કહેવી, પાવત્ “અનન્તવાર ઉત્પન્ન થયા છે. પરંતુ વિશેષ એ છે કે, શાલૂકના શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે બાકી બધું પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે હે ભગવન્! તે એમજ છે. - પિ૦૦] હે ભગવન્! પલાશવૃક્ષ એક પાંદડાવાળો હોય ત્યારે શું એક જીવવાળો હોય કે અનેક જીવવાળો હોય ? હે ગૌતમ ! ઉત્પલઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી. પરન્ત વિશેષ એ કે, પલાશના શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ગાઉપૃથકત્વ છે. વળી દેવો અવીને એ પલાશવૃક્ષમાં ઉત્પન્ન થતા નથી. લેશ્યાદ્વારમાં હે ભગવન્! શું પલાશવૃક્ષના જીવો ક્લે શ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય? હે ગૌતમ! તે ત્રણ હોય, એ પ્રમાણે છવ્વીશ ભાંગા કહેવા. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમ છે. તે એમ જ છે. પિ૦૧] હે ભગવનું ! એક પાંદડાવાળો કુંભિક શું એક જીવવાળી હોય કે અનેકજીવવાળ હોય? હે ગૌતમ ! એ પ્રમાણે પલાશોદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું પરન્તુ વિશેષ એ છે કે કુંભિકની સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત, અને ઉત્કૃષ્ટ વિષપૃથકત્વ હોય છે. બાકી પૂર્વવતુ હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે. [52] હે ભગવનું ! એકપાંદડાવાળો નાડિક શું એક જીવવાળો છે કે અનેકજીવવાળું છે? હે ગૌતમ! કુંભિક ઉદ્દેશકની બધી વક્તવ્યતા અહીં કહેવી. પિ૦૩] હે ભગવનું ! એક પાંદડાવાળું પા શું એક જીવવાનું હોય કે અનેક જીવવાનું હોય? હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે બધું કહેવું. પ૦૪] હે ભગવન્! એક પાંદડાવાળી કર્ણિકા શું એક જીવવાળી છે કે અનેક જીવવાળી છે? હે ગૌતમ! બધુ પૂર્વ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એમજ છે. [પ૦૫] હે ભગવન્! એકપત્રવાળું નલિન શું એકજીવવાનું છે કે અનેકજીવવાળું છે ? હે ગૌતમ ! એ બધું પૂર્વ પ્રમાણે વાવતું સર્વ જીવો અનંતવાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે, શતક: ૧૧-ઉદ્દેસા-૨થી ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદેશક-) [પ૦૬] તે કાલે-તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું તે હસ્તિનાપુર નગરની - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy