SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 244 ભગવાઈ-૧૧-૧૪૪૪ (શતક-૧૦) - ઉદેશકઃ[૪૭૪)દિશા, સંવૃત અનગાર, આત્મઋદ્ધિ, શ્યામહસ્તી, દેવી, સભા અને ઉત્તર દિશાના અત્તરદીપો-એ સંબધે દશમાં શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે. [૪૭પ રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવત્ આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! આ પૂર્વદિશા એ શું કહેવાય છે? હે ગૌતમ ! તે જીવરૂપ અને અજીવરૂપ કહેવાય છે. હે ભગવન્! આ પશ્ચિમ દિશા. એ શું કહેવાય છે? હે ગૌતમ! પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા,અને અધોદિશા સંબધે પણ જાણવું.હે ભગવનું ! કેટલી દિશાઓ કહી છે? હે ગૌતમ! દશ દિશાઓ કહી છે; પૂર્વ, પૂર્વદક્ષિણ દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વક, ઊર્ધ્વ અને અધો દિશા. હે ભગવન્! એ દશ દિશાઓનાં કેટલાં નામ કહ્યાં છે? હે ગૌતમ! દશ નામ કહ્યાં છે. ઇન્દી (પૂર્વ), આગ્નેયી, યામ્યા, નૈતી , વાણી, વાયવ્ય, સૌમ્યા, ઐશાની, વિમલા અને તેમાં (અધો દિશા). હે ભગવન્! ઐન્દી શું જીવરૂપ છે, જીવના દેશરૂપ છે કે જીવના પ્રદેરૂપ છે? અથવા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે કે અજીવના પ્રદેશરૂપ છે? હે ગૌતમ! તે સર્વે છે. તેમાં જે જીવો છે તે અવશ્ય એકેન્દ્રિય, બેઈન્દ્રિય, યાવતું પંચેન્દ્રિય, તથા અનિદ્રિય સિદ્ધ છે. જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિયના યાવદુ અનિકિયમુક્તજીવના દેશો છે. જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય યાવદુ અનિદ્રિય (મુક્ત) જીવના પ્રદેશો છે. વળી જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે, એક રૂપિઅજીવ અને અરૂપઅજીવ. તેમાં જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના કહ્યા છે,-સ્કંધ, સ્કંધર્દેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ પુદ્ગલ. તથા જે અરૂપિજીવો છે તે સાત પ્રકારના કહ્યા છે, નોધમસ્તિ કાયરૂપ ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયનો પ્રદેશો. નોઅધમસ્તિકાયરૂપ અધમસ્તિકાયનો દેશ, અધમસ્તિકાયના પ્રદેશો, નો આકાશાન્ક્રિયારૂપ આકાશાસ્તિકાયનો દે, આકાશા- સ્તિકાયના પ્રદેશો. અને અદ્ધાસમય (કાલ). હે ભગવન! આ થી દિશા શું જીવરૂપ છે, જીવદેશરૂપ છે કે જીવપ્રદેશરૂપ છેઇત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ! નોજીવરૂપ જીવના દેશ અને જીવના પ્રદેશરૂપ છે, અજીવ રૂપ છે, અજીવના દેશરૂપ છે અને અજીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયજીવનો દેશ છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઈન્દ્રિયના દેશો છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. અથવા એકેન્દ્રિયના દેશો અને ત્રીન્દ્રિયનો દેશ છે--ઈત્યાદિ પૂર્વ પ્રમાણે અહિં ત્રણ વિકલ્પો જાણવા. એ પ્રમાણે વાવ અનિંદ્રિય સુધી ત્રણ વિકલ્પો-કહેવા. તેમાં જે જીવના પ્રદેશો છે. તે અવશ્ય એકેન્દ્રિયોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિ યોના પ્રદેશો અને બેઇન્દ્રિયના પ્રદેશો છે, એ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાંગા સિવાય બે ભાંગા જાણવા, એ પ્રમાણે વાવ૬ અનિંદ્રિય સુધી જાણવું. હવે જે અજીવો છે તે બે પ્રકાર ના છે, રૂપિઅજીવ, અરૂપિઅજીવ. જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના છે, સ્કંધો, યાવતું પરમાણુપુદ્ગલો. તથા જે અરૂપિઅજીવો છે તે સાત પ્રકારના છે, નોધમસ્તિકાયરૂપ ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયના પ્રદેશો: એ પ્રમાણે અધમસ્તિકાય સંબધે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy