SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શિતક-૮, ઉદેસો-૯ 199 હોય. એ પ્રમાણે યાવત્ સાતમી નરકમૃથ્વી પર્યન્ત જાણવું. પરન્તુ વિશેષ એ છે કે જઘન્યથી સર્વબન્ધનું અન્તરજે નારકની જેટલી જઘન્ય સ્થિતિ હોય તેટલી સ્થિતિ અન્તમુહૂર્ત અધિક જાણવી. બાકીનું પૂર્વની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને સબન્ધનું અત્તર વાયુકાયિકની પેઠે જાણવું. જેમ રત્નપ્રભાના નૈરયિકોને કહ્યું તેમ અસુરકુમાર, નાગકુમાર, યાવતુ સહસ્ત્રાર દેવોને પણ જાણવું, વિશેષ એ છે કે સર્વબન્ધનું અત્તર જેની જે જઘન્ય સ્થિતિ હોય તેને અન્તર્મુહૂર્ત અધિક કરવી બાકી સર્વ પૂર્વવતુ. હે ભગવન્! આનતદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલો કોઈ જીવ ત્યાંથી (ઍવી) આનત દેવલોક સીવાયના જીવોમાં ઉત્પન્ન થાય અને પાછો ફરીને ત્યાં ત્યાં આનત. દેવલોકમાં ઉત્પન્ન થાય તે આનદેવ વૈક્રિયશરીઅયોગબન્ધના અત્તર સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષથકત્વ અધિક અઢાર સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબધનું અત્તર જઘન્યથી વર્ષથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે યાવત્ અદ્યુત દેવલોકપર્યન્ત જાણવું પરંતુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપૃથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીપ્રયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન: હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલપર્યન્ત હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ, અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ હોય. એ પ્રમાણે યાવત્ અશ્રુત દેવલોકપર્યન્ત જાણવું પરન્તુ સર્વબન્ધનું અત્તર જઘન્યથી જેની જે સ્થિતિ હોય તે વર્ષપ્રથકત્વ અધિક કરવી. રૈવેયક કલ્પાતીત વૈક્રિયશરીરમયોગબન્ધના અત્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબંધનું અન્તર જઘન્યથી વર્ષગૃથકત્વ અધિક બાવીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી અનંતકાલ-વનસ્પતિકાલ સુધી હોય. તથા દેશબન્ધનું અત્તર જઘન્યથી વર્ષથકત્વ અને ઉત્કૃષ્ટ્રથી વનસ્પતિ કાલ જાણવો. હે ભગવનું ! અનુત્તરોપપાતિકદેવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સર્વબન્ધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત. સાગરોપમ છે. તથા દિશબધનું અત્તર જઘન્યથી વર્ષપૃથકત્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત સાગરોપમ હોય છે. હે ભગવન્! એ વૈક્રિયશરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં અલ્પબદુત્વ કઈ રીતે ? હે ગૌતમ ! વૈક્રિયશરીરના સર્વબંધક જીવો સૌથી થોડા છે, તથા દેશબંધક અસંખ્યાતગુણા છે, અને તેથી અંબંધકો અનંતગુણા છે. હે ભગવનું ! આહારકશરીરનો પ્રયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! એક પ્રકારનો કહ્યો છે. જે એક પ્રકારનો કહ્યો છે તો શું તે મનુષ્યોને આહારકશરીરપ્રયોગબંધ છે કે મનુષ્ય સિવાય બીજા જીવોને આહારકશરીઅયોગબબ્ધ છે ? હે ગૌતમ ! મનુષ્યોને આહારકશરીરપ્રકયોગબન્યું હોય છે, પણ મનુષ્ય સિવાય બીજા : જીવોને આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. એ પ્રમાણે એ અભિલાપથી “અવગાહનાસંસ્થાન’ પદમાં કહ્યા પ્રમાણે વાવત્ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યવૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થએલા ગર્ભજ મનુષ્યને આહારકશરીરમયોગબબ્ધ હોય છે, પણ ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્તસંયતને યાવદ્ આહારકશરીરપ્રયોગબંધ હોતો નથી. હે ભગવન્! આહારક શરીઅયોગબન્ધ કયા કર્મના ઉદયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy