SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 154 ભગવઈ૭-૭૩૬૪ નિકરણતીવેચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ ! હા વેદ. હે ભગવન્! સમર્થ છતાં પણ તીવેચ્છાપૂર્વક વેદનાને કેમ વે? હે ગૌતમ! જે સમુદ્રનો પાર પામવા સમર્થ નથી જે સમુદ્રને પાર રહેલાં રૂપો જેવા સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, અને જે દેવલોકમાં રહેલા રૂપોને જોવા સમર્થ નથી હે ગૌતમ ! તે સમર્થ છતાં પણ તીવેચ્છાપૂર્વક વેદનાને વેદે હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી પાવતુ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (૨ઉદેશક૮-) 3i65] હે ભગવન્! છવાસ્થ મનુષ્ય અનંત અને શાશ્વત અતીત કાલે કેવળ સંયમવડે યાવતું સિદ્ધ થયો? એ પ્રમાણે જેમ પ્રથમ શતકના ચોથા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ થાવત્ “અલમસ્તુ પાઠ સુધી કહેવું. [36] હે ભગવન્! ખરેખર હતી અને કંથનો જીવ સમાન છે? હા, ગૌતમ! હસ્તી અને કુંથુનો જીવ સમાન છે. જેમ રાયપટેણીય’ સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે . [37] હે ભગવન્! નારકોવડે જે પાપકર્મ કરાયેલું છે. કરાય છે અને કરાશે તે સઘળું દુઃખરૂપ છે, અને જે નિર્જીણ થયું તે સુખરૂપ છે? હા, ગૌતમ ! નારકોવડે જે પાપકર્મ કરાયું તે યાવતુ સુખરૂપ છે, એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને જાણવું. 368 હે ભગવન્! સંજ્ઞાઓ કહેલી છે? દશ કે આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓધસંજ્ઞા, એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને જાણવું. નારકો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરતા હોય છે;- શીત, ઉષ્ણ, સુધા, પિપાસા- કંડૂપરતત્રતા, જ્વર, દાહ, ભય, શોક. [39] હે ભગવન્! ખરેખર હાથી અને કુંથુને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હોય? હ, ગૌતમ ! હોય હે ભગવનું ! શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ ! અવિરતિને આશ્રયી, તે હેતુથી પાવતુ હાથી અને કુંથને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા હોય. [370) હે ભગવન્! આધાકર્મ આહારને ખાનાર (સાધુ) શું બાંધે, શું કરે, શેનો ચય કરે અને શેનો ઉપચય કરે? જેમ પ્રથમ શતકના નવમાં ઉદ્દેશકમાં કહ્યું છે એ પ્રમાણે યાવતું પંડિત શાશ્વત છે, પણ પંડિતપણું અશાશ્વત છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિચરે છે. શતક: ૭-ઉદેસાઃ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૯:-) [371] હે ભગવન્! અસંવૃત-પ્રમત્ત સાધુ બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય એકવર્ણવાળું એક રૂપ વિકવવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! અસંવૃત સાધુ બહારના પુદ્ગલોને ગ્રહણ કરી એકવર્ણવાળું એક રૂપ યાવતું વિકુઈવા સમર્થ છે? હા, સમર્થ છે. હે ભગવન્! તે સાધુ શું અહીં-મનુષ્યલોકમાં રહલા-પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વે, ત્યાં રહેલા યુગલોને ગ્રહણ કરીને વિદુર્વે કે અન્ય સ્થળે રહેલા યુગલોને ગ્રહણ કરીને વિદુર્વે ? હે ગૌતમ ! અહીં રહેલા પુદ્ગલોને પ્રહણ કરી વિદુર્વે. પણ ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી ન વિદુર્વે, તેમ અન્યત્ર રહેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy