SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - - - 11 ભગવઈ-પ-૭૨૬૧ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુને ન જાણે, યાવતુ હેતુવાળું અજ્ઞાનમરણ કરે. પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમકે, અહેતુને ન જાણે વાવતુ અહેતુવાળું છદ્મસ્થમરણ કરે. પાંચ અહેતુ કહ્યા છે, તે જેમકે, અહેતુ એ ન જાણે, યાવતુ અહેતુએ છદ્મસ્થમરણ કરે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી શ્રમણ ભગવંત ગૌતમ વિચારે છે. { [શતક: ૫-ઉદેસાઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ] ] | (sઉદેશક0-) [22] તે કાળે, તે સમયે વાવત્સભા પાછી વળી, તે કાળે તે સમયે શ્રમણ. ભગવંત મહાવીરના શિષ્ય નારદપુત્ર નામે અનગાર, જેઓ પ્રકૃતિભદ્ર થઈ યાવતું વિહરે છે, તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય નિર્ઝન્થીપુત્ર નામે અનગાર પ્રતિભદ્ર થઈ યાવતુ વિહરે છે, પછી તે નિર્ગન્ધીપત્ર નામે અનગાર, જ્યાં નારદપુત્ર અનગાર છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેમણે નિર્ગથીપુત્રે નારદપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! તમારા મતે સર્વ પુલો શું અર્ધ સહિત છે, મધ્યસહિત છે, પ્રદેશ સહિત છે કે અનર્ધ અમધ્ય અને અપ્રદેશ છે? હે આર્ય ! એમ કહી નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, મારા મત પ્રમાણે મારા ધારવા પ્રમાણે બધાં યુગલો સાર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે પણ અનર્ધ, અમધ્ય કે અપ્રદેશ નથી. ત્યારપછી તે નિર્ગથીપુત્ર અનગાર એમ બોલ્યા કે, હે આર્ય! જો તારા મતમાં તારા ધારવા પ્રમાણે સર્વ પુદ્ગલો અર્ધ. સમધ્ય, સપ્રદેશ છે પણ અનર્ધ, અમધ્ય કે અપ્રદેશ, નથી તો હું આર્ય! શું વ્યાદેશવડે સર્વ પુદ્ગલો સઅિધ. સમધ્ય અને પ્રદેશ છે અને અનઈ. અમધ્ય અને અપ્રદેશ નથી? કે હે આર્ય! ક્ષેત્રાદેશવડે સર્વ પુદ્ગલો અર્ધસહિત વગેરે તથૈવ પૂર્વ પ્રમાણે છે? કે તેજ પ્રમાણે કાલાદેશથી છે? કે તેજ પ્રમાણે ભાવાદેશથી છે? ત્યારે તે નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આઈ ! મારા મતમાં દ્રવ્યાદેશથી પણ સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને પ્રદેશ છે પણ અનધ, અમધ્ય કે અપ્રદેશ નથી, એ પ્રમાણે, ક્ષેત્રાદેશ, કાલાદેશ, અને ભાવાદેશથી છે. ત્યારે તે નિર્ગથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય ! જો દ્રવ્યાદેશથી સર્વ પુગલો અધ, મધ્ય અને પ્રદેશ છે પણ અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી તો તારા મતમાં એ પ્રમાણ હોવાથી પરમાણપુદ્ગલ પણ અધ, સમધ્ય અને અપ્રદેશ હોવો જોઈએ પણ અનર્ધ અમધ્ય કે અપ્રદેશ ન હોવો જોઇએ, હે આર્ય! જે. ક્ષેત્રાદેશથી પણ બધાં પુદ્ગલો અર્ધ સમધ્ય અને પ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકપ્રદેશાવગાઢ પુદ્ગલ, પણ અધ, સમધ્ય અને પ્રદેશ હોવું જોઈએ, વળી હે આય! જો કાલાદેશથી પણ સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો તારા, મતમાં એ પ્રમાણ હોવાથી એક સમયની સ્થિતિવાળાં પગલો પણ અર્ધ ઇત્યાદિ તેજ તે પ્રકારના હોવા જોઈએ. વળી હે આર્ય ! જો ભાવાદેશથી પણ સર્વ પગલો અધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકગુણ કાળું પુદ્ગલ પણ સઅર્ધ ઇત્યાદિ તેજ પ્રકારનું હોવું જોઈએ, હવે જો તારા મતમાં એમ ન હોય તો તું જે કહે છે કે, “દ્રવ્યાદેશવડે પણ બધાં પગલો સાર્ધ સમધ્ય અને સંપ્રદેશ છે પણ અનઈ. અમધ્ય અને અપ્રદેશ નથી, એ પ્રમાણે ક્ષેત્રદેશવડે, કાલાદેશવડે અને ભાવાદેશવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy