SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૬૮ ૩૫૫ ગર્ભજભુજપરિસર્યસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વ અપયપ્તિક ગર્ભજભુજ પરિસર્પસ્થળચ રતિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પસ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલનાઅસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિ પૃથકત્વ સામાન્યરૂપે ખેચરજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. સમૂર્ણિમ ખેચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની અવ ગાહના જે પ્રમાણે સંમૂર્ણિમભુજપરિસર્પના ત્રણ ગમોમાં કહી છે તે પ્રમાણે જાણવી. ગર્ભજખેરતિર્યંચ પંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ખેચર તિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના ૩૬ અવગાહના સ્થાનોનું કથન કરી બે સંગ્રહણી ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિરૂપણ કરે છે. [૨૬૮-૨૬૯] સંમૂર્છાિમ તિર્યચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની ૧ હજારયોજ પ્રમાણ, ચતુષ્પાદસ્થળચરની ગલૂતિપૃથક્તત્વ, ઉરપરિસપીવચરની યોજનપૃથકત્વ, ભુજપરિસર્પસ્થળચરની અને ખેચરતિપંચપંચે ન્દ્રિયની ધનુષપૃથકત્વ છે. ગર્ભજ તિર્યંચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની એક હજાર યોજન, ચતુષ્પાદોની છ ગભૂતિપ્રમાણ, ઉરપરિસર્પ ની એકહજારયોજન પ્રમાણ, ભુજપરિ સર્પની ગલૂતિપૃથકત્વ અને ગર્ભજપક્ષીઓની ધનુષપૃથકત્વની અવગાહના જાણવી. રિ૭૦] મનુષ્યોની શરીરવગાહના કેટલી છે ? સામાન્યરૂપે મનુષ્યની અવગાહ ના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગદ્ભૂત-ગાઉ પ્રમાણ છે. સંમૂચ્છિમમનુષ્યની અવગાહના,જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ સામાન્યરૂપે ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ અપયપ્તિક ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ પયપ્તિક ગર્ભજ મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ છે. વાણવ્યંતરોની ભવધારણીય શરીરની અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમારો જેટલી જાણવી. જે પ્રમાણે વાણવ્યંતરોની અવગાહના તેજ પ્રમાણે જ્યોતિ ખદેવોની અવગાહના છે. સૌધર્મકલ્પમાં દેવોની અવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલ ના અસંખ્યાતા ભાગપ્રમાણની અને ઉત્કૃષ્ટ સાત રત્નિની છે. ઉત્તરવૈક્રિય અવગાહના. જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન પ્રમાણ. ઈશાન કલ્પમાં પણ એટલીજ અવગાહના સન્તકુમારકલ્પમાં ભવધારણીય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy