SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આવસ્મય - ૬૯૦ સિવાયકે અનાભોગ, સહસાકાર, મહત્તર કારણ, સર્વ સમાધિના હેતુથી છોડી દે. | [co] ભવચરિમ અર્થાત્ જીવનનો અંત જણાતા (અશનાદિ ચારે આહારનું પચ્ચષ્માણ કરે છે.) (શેષ પૂર્વ સૂત્ર ૮૮ મુજબ) [૧] અભિગ્રહ પૂર્વક અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે. (શેષ પૂર્વ સૂત્ર-૮૯ મુજબ) [૨] વિગઈઓનું પચ્ચખાણ કરે છે. સિવાયકે અનાભોગ - સહસાકારલેપાલેપ - ગૃહસ્થ સંસૃષ્ટ – ઉક્લિપ્ત વિવેક - પ્રતીત્યપ્રક્ષિત – પરિષ્ઠાપન - મહત્તર – સર્વ સમાધિનો હેતુ. આટલા કારણે પચ્ચખાણ છોડી દે. સૂત્ર - ૮૨ થી ૯૨ના મહત્ત્વના શબ્દોની વ્યાખ્યા - પચ્ચખાણ એટલે નિયમ અથવા ગુણ ધારણા. - નમસ્કાર સહિત - જેમાં મુહૂર્ત (બે ઘડી) પ્રમાણ કાળ માન છે. - અન્નત્ય - સિવાયકે આપેલા કારણો સિવાય. -અનાભોગ ભૂલી જવાથી - સહસાકાર-અચાનક - મહત્તરાકાર - મોટું પ્રયોજન કે કારણ ઉપસ્થિત થતા - સવ્વસમાહિ- તીવ્ર રોગાદિ કારણે ચિત્તની સમાધિ ટકાવવા. -પચ્છન્નકાળ - સમયને નહીં જાણવાથી - દિશામોહ-દિશાને વિશે ભ્રમ થાય અને કાળ ન જાણે. - સાધુવચન - સાધુ મોટેથી કોઈ શબ્દ બોલે અને વિપરીત સમજે. -લેપાલેપન કલ્પતી વસ્તુનો સંસ્પર્શ થઈ ગયો હોય. - ગૃહસ્થ સંસ્કૃષ્ટ - ગૃહસ્થ વડે મિશ્ર થયેલું હોય તે - ઉક્લિપ્ત વિવેક - જેના ઉપર વિગઈ મૂકીને ઉઠાવી લીધી હોય. - પ્રતીત્યપ્રક્ષિત - સહેજ ઘી વગેરે ચોપડેલ હોય તેવી વસ્તુ - ગુરુ અભ્યત્થાન - ગુરુ કે વડીલ આવતા ઉભું થવું પડે. છઠ્ઠાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ૪૦ આવશ્યક સૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ પહેલું મૂળસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy