SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો–૩, સૂત્ર-૮૮ ૧૬૯ [૮૮-૯૪] સાધુ જે કોઈ એક કે ઘણાં, . . ગણાવચ્છેદક, . . આચાર્યઉપાધ્યાય, . . કે સર્વે બહુશ્રુત હોય, ઘણા આગમના જ્ઞાતા હોય. ઘણા-ઘણા ગાઢઆગાઢ કારણે માયા-કપટ સહિત અસત્ય બોલે, અસત્ય ભાખે તે પાપીજીવને જાવજીવને માટે આચાર્ય ઉપાધ્યાય- પ્રવર્તક-સ્થાવર-ગણી કે ગણાવચ્છેદનની પદવી આપવી કે ધારવી ન કલ્પે. ત્રીજા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (ઉસો-૪) [૯૫-૯૬] આચાર્ય-ઉપાધ્યાયને ઉનાળા શીયાળામાં એકલાપણે વિચરવું ન કહ્યું, .. પોતા સહિત બેને સાથે ચાલવું કહ્યું. [૯૭-૯૮] ગણાવચ્છેદકને પોતા સહિત બે જણાને શીયાળે ઉનાળે વિચરવું ન કલ્પ - -પોતા સહિત ત્રણને કહ્યું. _ [૯-૧૦૦]આચાર્ય-ઉપાધ્યાયને પોતા સહિત બે ને વષવાસ- ચોમાસું રહેવું ન કહ્યું, --ત્રણને કહ્યું. [૧૦૧-૧૦૨]ગણાવચ્છેદકને પોતા સહિત ત્રણને વષવાસ-ચોમાસું રહેવું ન કલ્પ . ચારને કહ્યું. [૧૦૩-૧૦૪] તે ગામ, નગર, નિગમ, રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ, સંવાહ, સન્નિવેશને વિશે ઘણા આચાર્ય, ઉપાધ્યાય પોતા સાથે બે, ઘણા ગણાવચ્છેદકને પોતા સાથે ત્રણ ને પરસ્પર શીયાળે ઉનાળે વિચરવું કલ્પ . અને ઘણાં આચાર્યઉપાધ્યાયને પોતા સાથે ત્રણ અને ઘણાં ગણાવચ્છેદકને પોતા સાથે ચારને અન્યોન્ય નિશ્રાએ વર્ષોવાસ- ચોમાસું રહેવું કલો. [૧૦૫-૧૦૬એક ગામથી બીજે ગામ વિવરતા. .. કે ચોમાસું રહેલા સાધુ જે આચાર્ય-આદિને આગળ કરી વિચરતા હોય તે આચાર્ય-આદિ કદાચિતુ કાળ કરે તો અન્ય કોઈને અંગીકાર કરી તે પદવીએ સ્થાપી વિચારવું કહ્યું. જો કોઈને કલ્પાક-વડીલ રૂપે સ્થાપવા યોગ્ય ન હોય અને પોતે આચારપ્રકલ્પ-નિસીહ ભણેલ ન હોય તો તેણે એક રાત્રીની પ્રતિજ્ઞા અંગીકાર કરવી, જે જે દિશામાં બીજા સાધર્મિકો-એક માંડલી વાળા સાધુઓ વિચરતા હોય તે દિશા ગ્રહણ કરવી. જો કે તેને વિહાર નિમિત્તે ત્યાં રહેવું ન કહ્યું પણ રોગાદિ કારણે ત્યાં વસવું કહ્યું, ત્યાર પછી કોઈ સાધુ એમ કહે કે હે આર્ય ! એક કે બે રાત્રી અહીં રહો, તો એક બે રાત્રી ત્યાં રહે જો તેના કરતા વધારે રહે તો તેને તેટલી રાત્રીનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. [૧૦૭-૧૦૮]આચાર્ય ઉપાધ્યાય રોગ ઉત્પન્ન થાય ત્યારે, .. કે વેશમૂકીને જાય ત્યારે બીજાને એમ કહે કે હે આર્ય ! હું કાળ કરું ત્યારે આને આચાર્ય પદવી આપજો. તે જો આચાર્ય પદવી આપવા યોગ્ય હોય તો તેને પદવી આપવી. યોગ્ય ન હોય તો ન આપવી. જો કોઈ બીજા તે પદવી આપવા યોગ્ય હોય તો તેને આપવી, જો કોઈ તે પદવી માટે યોગ્ય ન હોય તો પ્રથમ કહયું તેને જ પદવી આપવી. પદવી આપ્યા પછી બીજા કોઈ સાધુ એમ કહે કે હે આય! તારી આ પદવી દોષ યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy