SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, નરયિક ઉસો-૩ ૫૯ કારણથી એ સાતોદયનોજ અનુભવ થાય છે. તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કલ્યાણના સમય રૂપ બાહ્ય નિમિત્તને લઈને તેવા પ્રકારના સાત વેદનીય કર્મના વિપાકો દયથી સાતાનું વેદન કરે અપરિમિત વેદનાઓથી યુક્ત થયેલ અતએવ દુઃખોથી પર ગયેલા તે નૈરયિકોને કુંભી વિગેરેમાં પચાવવાથી, કુંત વિગેરે થી ભેદાઈ જવાથી ત્યાં સદાકાળ દુઃખજ રહે છે. તેથી નરકોમાં નારક જીવોને ત્યાં રહેતાં રહેતાં રાત દિવસ દુખ ભોગવવું પડે છે. નારક જીવોને મૃત્યુ કાળમાં તૈજસ અને કાર્મણ શરીર રહે છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદય વાળા જે પર્યાપ્ત અને અપયત જીવો છે, તેઓને ઔદારિક શરીર અને વૈક્રિય, આહારક શરીર સૂક્ષ્મ હોય છે. પ્રાયઃ ચર્મચક્ષુઓ દ્વારા તેઓ જોઈ શકાતા નથી. અને અપર્યાપ્ત વિગેરે શરીર ધારી જીવો તે જીવો દ્વારા મુક્ત થઈ જાય તો હજારો પ્રકારના ટુકડાઓના રૂપમાં બનીને વિખરાઈ જાય છે નારકજીવોને અત્યંત શીત, અત્યંત ઉષ્ણતા, અત્યંત તરસ, અત્યંત ભૂખ અત્યંત ભય આવા પ્રકારના દુખો સદા કાળ બન્યાજ રહે છે. નરકોમાં ઉત્તર વિકુવણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તની હોય છે, ત્રીજી ગાથા માં નારકોનો આહાર અનિષ્ટ વિગેરે વિશેષણોવાળા પગલોનો હોય નૈરયિક જીવોની વિદુર્વણા અશુભ હોય છે. નારક જીવોને સઘળી પૃથ્વીયોમાં અશાતાનો ઉદય રહે છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય રહે છે. કે નારક જીવોને પૂર્વ સંગતવાળા દેવની સહાય વિગેરે કારણોથી શાતાનો ઉદય પણ થઈ જાય છે. કે તે ઓછામાં ઓછા એક ગાઉ સુધી અને વધારેમાં વધારે પાંચસો યોજન સુધી ઉછળે છે. નારક જીવોને આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું નથી. તૈજસ અને કામણ શરીર સિવાય એ બધા શરીરો વિખરાઈ જાય છે. (વગેરે વાત ગાથા દ્વારા જણાવી છે) | પ્રતિપત્તિઃ ૩-નૈરયિકઃ ઉદ્દેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ | (પ્રતિપત્તિ ૩-તિર્યંચ-ઉદેસો-૧) [૧૩]તિર્યંચયોનિકોના કેટલાક ભેદો કહ્યા છે? પાંચ ભેદ કહ્યા છે. એક ઈદ્રિય વાળા તિર્યગો યાવતુ પાંચ ઈદ્રિયોવાળા તિર્યંગ્યનિક. હે ભગવનુ એક ઈદ્રિયવાળા તિર્યંચયોનિક જીવો કેટલા પ્રકારના હોય છે પાંચ પ્રકારના હોય છે, પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ યાવતુ વનસ્પતિ કાયિક એક ઈન્દ્રિયવાળા તિર્યંચ. પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંચ જીવો બે પ્રકારના હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બાદર પૃથ્વીકાયિક. સુક્ષ્મપથ્વીકાયિક એકઈદ્રિયવાળા જીવો બે પ્રકારના હોય છે. પર્યાપ્ત અને અપયપ્તિક. બાદરપૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યગ્લોનિક જીવો પણ બે પ્રકારના છે પર્યાપ્ત અપર્યાપ્ત. અપકાયિક એકઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જીવો બે પ્રકારના છે તે પૃથ્વિ કાયિક મુજબ જાણવા એજ પ્રમાણે તેલ, વડ્યું અને વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં પણ ભેદ પ્રભેદો સહિતનું કથન સમજી લેવું. બે ઈદ્રિયોવાળા તિર્યંગ્યોનિક જીવોના કેટલા ભેદો હોય છે? બે ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક જીવો બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તિક અને અપર્યાપ્તક. ત્રણ ઈદ્રિયો વાળા જીવો અને ચારઈદ્રિયોવાળા જીવોને પણ પર્યાપ્ત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy