SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, નૈરયિક ઉસો-૧ ૪૫ ૨૦ હજાર યોજનનોછેતેના જ્યારે કેવલીની બુદ્ધિથી ક્ષેત્રછેદનપણાથી વિભાગ કરવામાં આવે તો ઉપર પ્રમાણે જાણવું યાવતું સાતમી નારકી સુધી આ પ્રમાણે જાણવું. [૮] હે ભગવનું જે આ રત્નપ્રભા પૃથ્વી છે, તે કેવા પ્રકારના સંસ્થાન વાળી કહેલ છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઝલ્લરીના આકાર જેવી છે જે ખરકાંડ છે, તે ઝાલરના જેવા ગોળ આકારવાળો કહ્યો જે રત્નકાંડ છે, તે ઝાલરના આકાર જેવા ગોળ છે રત્નકાંડના કથન પ્રમાણે યાવતુ રિષ્ટ કાંડપણ ઝાલરના આકાર જેવાજ કહેલ છે. ખરકાંડ વિગેરેના કથન પ્રમાણે પંકબહુલકાંડ અબ્બહુલમંડ ધનોદધિ ધનવાત તનુવાત છે, અવકાશાન્તર પણ ઝાલરના જેવાજ આકાર વાળું કહેવામાં આવેલ છે. શર્કરપ્રભા પૃથ્વી પણ ઝાલરના આકાર જેવાજ આકારવાળી કહી છે. એ જ પ્રમાણે યાવતુ તમતમાં પ્રભાના સુધી સમજવું [૮]હે ભગવનું આ રત્નપ્રભા નામની જે પૃથ્વી છે એ પૃથ્વીની પૂર્વદિશાના ચર માંતથી કેટલે દૂર લોકાન્ત- કહ્યો છે? પૂર્વદિશામાં રહેલ ચરમાંતથી બાર યોજન પછી લોકનો અંત અલોક કહ્યો છે. એ જ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં બાર બાર યોજનનો અપાન્તરાલ છે. તેર યોજન દૂર બે ભાગ સહિત બાર યોજન દૂર લોકનો અંત કહેલ છે. તાલુકાપ્રભાની પૂર્વદિશામાં આવેલા ચરમાંતથી ત્રીજા ભાગ સહિત તેર યોજન પછી લોકનો અંત કહેલ છે. પંકપ્રભાની પૂર્વદિશાના ચરમાન્ત થી ચૌદ યોજના પછી લોકનો અંત છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી છે, તેની ચારે દિશામાં આવેલ ચરમાન્ત થી ત્રીજા ભાગ કમ પંદર યોજન પછી લોકનો અંત કહ્યો છે. છઠ્ઠી પૃથ્વીની ચરમાન્સથી ત્રીજાભાગ સહિત પંદર યોજન પછી લોકનો અંત છે. સાતમી પૃથ્વીની ચરમાન્તથી પૂરા સોળ યોજન પછી લોકનો અંત કહ્યો છે. હે ભગવનું આ રત્ન પ્રભા પૃથ્વીની પૂર્વદિશામાં આવેલ જે ચરમાન્ત છે, ત્યાં સુધી અને અલોકની પહેલાં જે અપાંતરાલ છે તે કેટલા પ્રકારનો કહેલ છે?એ અપાન્તરાલ ત્રણપ્રકારનું કહેલ છે.વલયકારઘનોદધિ, વલયાકારધનવાત વલયાકાર તનુવાત એ જ રીતે શકરપ્રભા આદિ સાતેમાં સમજવું [0] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિવલય રત્નપ્રભા પૃથ્વીની સઘળી દિશાઓ અને વિદિશાઓના ચરમાત્તરમાં જે ધનોદધિવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાએ કેટલો મોટો કહેલ છે? હે ગૌતમ ! તે તિર્યમ્બાહલ્યની અપેક્ષાથી છ યોજનની મોટાઈ વાળો કહેલ છે. શર્કરપ્રભા પૃથ્વીનો તે યોજનના ત્રીજા ભાગ સહિત છ યોજનનો કહેલ છે. યોજનાના ત્રીજા ભાગથી ઓછા સાત યોજનાની મોટાઈવાળો કહેલ છે. ધૂમપ્રભા પૃથ્વીનો ત્રીજા ભાગ સહિત સાત યોજનન કહેલ છે. તમપ્રભા પૃથ્વીનો ત્રિીજા ભાગ કમ આઠ યોજનનો કહેલ છે. સાતમી તેનો ધનોદધિવલય તિર્ગગ્લાહલ્યની અપેક્ષાથી આઠ યોજનનો કહ્યો છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીનો જે ધનવાલય છે, તે તિબ્બાહલ્યની અપેક્ષાથી કેટલો વિશાળ કહ્યો છે ? હે ગૌતમ ! સાડાચાર યોજના નો કહ્યો છે. શર્કરપ્રભા પૃથ્વીનો એક કોસ કમ પાંચ યોજનનો, વાલુકાપ્રભા પૃથ્વીનો ' પાંચ યોજનનો કહેલ છે પંકપ્રભા પૃથ્વીનો એક કોસ અધિક પાંચ યોજનાનો ,ધૂમપ્રભા પૃથ્વીનો સાડા પાંચ યોજનનો, તમપ્રભા પૃથ્વીનો એક કોશ કમ છ યોજનનો, અધઃ સપ્તમી પૃથ્વીનો ધનવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી છ યોજન નો વિશાળ કહ્યો છે. હે ભગવનું રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યમ્બા હલ્યની અપેક્ષાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy