SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રતિપતિ-૨ [૬૯] હે ભગવનું નપુંસક વેદ કર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? નપુંસક વેદકર્મની બંધસ્થિતિ જઘન્યથી સાગરોપમના સાતભાગોમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી બે સાતિયાભાગ પ્રમાણની છે. તથા ઉત્કૃષ્ટથી વીસ સાગરોપમ કોડાકોડીની છે. બે હજાર વર્ષનો અબાધાકાળ છે. અબાધાકાળથી હીનકમસ્થિતિ છે. નપુંસક વેદ મહાનગરના દાહ પ્રમાણેનો કહેલ છે. આ વેદના ઉદયમાં સ્ત્રી અને પુરૂષ બન્નેની અભિલાષા થાય છે. [૭૦] સામાન્યપણાથી સ્ત્રીયોમાં સામાન્ય પુરૂષ જાતિયોમાં અને સામાન્યથી નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ છે? કોણ કોનાથી વધારે છે. હે ગૌતમ સૌથી ઓછા પુરૂષો છે. પુરૂષો કરતાં સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. સ્ત્રિયો કરતાં નપુંસકો અનંતવાળા વધારે છે. આ પહેલું અલ્પ બહુપણું કહ્યું છે. તિર્યગ્લોનિક સ્ત્રિયો તિર્યંગ્યો નિક પુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. તિર્યંગ્યોનિક સ્ત્રિયો કરતાં તિર્યંગ્યોનિક નપુસકો. વનસ્પતિ જીવોની અનંતાનંતતાની અપેક્ષાએ અનંતગણા વધારે છે. ત્રીજું અલ્પ બહુપણું સૌથી ઓછા મનુષ્ય-પુરૂષ છે. મનુષ્ય પુરૂષો કરતાં મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી વધારે છે. મનુષ્ય સ્ત્રિયો કરતાં મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણું વધારે છે. ચોથું અલ્પ બહુપણું સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે. નારક નપુંસકો કરતા દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. દેવીયો દેવ પુરૂષો કરતાં સંખ્યાત ગણી વધારે છે. સૌથી ઓછા મનુષ્ય પુરૂષ છે. મનુષ્ય પુરૂષે કરતાં મનુષ્યસ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. મનુષ્ય નપુંસકો મનુષ્ય સ્ત્રિયો કરતાં અસંખ્યાત ગણા વધારે છે. સંમૂર્છાિચ મનુષ્ય નસકો કરતાં નરયિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. નૈરયિક નપુંસકો. કરતાં તિર્યંગ્યોનિક પુરૂષો અસંખ્યાતગણા વધારે છે. તિર્યગ્લોનિક પુરૂષો કરતાં તિર્યંગ્યનિક સ્ત્રીઓ અસંખ્યાતગણી વધારે છે, તિર્યશ્લોનિક સ્ત્રિયો કરતાં દેવપુરૂષો અસંખ્યાત ગણા વધારે છે. દેવોની સ્ત્રિયો દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. દેવ સ્ત્રિયો કરતાં તિર્યંગ્યનિક નપુંસકો અનંત ગણા વધારે છે. - છઠ્ઠા અલ્પ બહુપણાનું સૌથી ઓછા ખેચર તિર્યોનિક પુરૂષ છે. તેના કરતાં ખેચર તિર્યંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. ખેચર સ્ત્રિયો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્થગ્યોનિક પુરુષો સંખ્યાલગણા વધારે છે. તેના કરતાં સ્થલચર પાંચ ઈન્દ્રિયોવાળી સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે. તે કરતાં જલચર તિર્યંગ્યો નિક પુરૂષો સંખ્યાત ગણા વધારે છે. જલચર પુરૂષો કરતાં જલચર તિર્યગ્લોનિક સ્ત્રિયો સંખ્યાત. ગણી છે. જલચર સ્ત્રિયો કરતાં ખેચર પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અસંખ્યાતગણા વધારે છે. તે કરતાં સ્થલચર પાંચ ઇન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. કરતાં જલચર પંચેન્દ્રિય તિગ્મોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે છે. જલચર નપુંસકો કરતાં ચાર ઈન્દ્રિયવાળા તિર્યગ્લોનિક નપુંસકો વિશેષાધિક છે, કરતાં ત્રણ ઇન્દ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં બેઈદ્રિયવાળા નપુંસકો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યોનિક નપુંસકો અસંખ્યાત ગણા વધારે છે. પૃથ્વીકાયિક એક ઇન્દ્રિયવાળા તિર્થગ્યોગિક નપુંસકો તેજસ્કાયિક નપુંસકો કરતાં વિશેષાધિક છે. તેના કરતાં અપૂકાયિક એક ઇન્દ્રિયવાળા તિગ્મોનિક નપુંસકો વિશેષાધિક છે. વાયુકાયિકા એક ઇન્દ્રિયવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy