SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૭, ઉસો-૧ ૩૨૫ પૂર્વે ઉત્પન્ન થયેલા છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધ વર્ણવાળા છે, એ પ્રમાણેશ્યા સંબંધે પણ સમજવું. વેદના સંબન્ધ નૈરયિકોની પેઠે સમજવું. બાકી બધું નૈરયિકોને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. [૪૪૭ પૃથિવીકાયિકો આહાર, કર્મ, વર્ણ અને વેશ્યા વડે નૈરયિકોની પેઠે જાણવા. પૃથિવીકાયિકો બધા સમાન વેદનાવાળા છે ? હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! પૃથિવીકાયિકો બધા અસંજ્ઞી છે અને તેથી તેઓ અસંશીના જેવી અનિયત વેદના વેદે છે. હે ભગવનું બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હા ગૌતમ ! બધા પૃથિવીકાયિકો સમાનક્રિયાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! બધા પૃથિવીકાયિકો માયી મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને નિયત-અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિકી. પારિગ્રહિતી. | માયામયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રયિકી, પ્રમાણે ચઉરિદ્રિયો. સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકોની પેઠે જાણવા. પરન્ત ક્રિયાવડે સમ્યગ્દષ્ટિ મિથ્યાદ્રષ્ટિ અને સમ્મશ્મિધ્યાદ્રષ્ટિ હોય છે. તેમાં જે સમ્યવૃષ્ટિ છે તે બે પ્રકારના છે, અસંયત અને સંયતા સંયત-તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિતી માયાપ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાદ્રષ્ટિ અને જેઓ સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિતી માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનખત્યયિકી. બાકી બધું તેમજ કહેવું. [૪૪૮] હે ભગવન્! બધા મનુષ્યો સમાન આહારવાળા છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે, મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા. તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, યાવતુ-ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિતું આહાર ગ્રહણ કરે છે અને કદાચિતુ નિઃશ્વાસ મૂકે છે. તેમાં જેઓ અલ્પશરીર વાળા છે તેઓ થોડા પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્ અલ્પ પુગલોને નિઃશ્વાસ મૂકે છે. વારંવાર આહાર કરે છે, યાવતું વારંવાર નિઃશ્વાસ મૂકે છે. બાકી બધું નૈરયિકોની પેઠે જાણવું, પરન્તુ ક્રિયાઓમાં મનુષ્યો ત્રણ પ્રકારના છે. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સમ્મશ્મિથ્યાવૃષ્ટિ, તેમાં જેઓ સમ્યવૃષ્ટિ છે તે ત્રણ પ્રકારના છે. સંયત, અસંયત અને સંયતાસંયત. તેમાં જેઓ સંયત છે તે બે પ્રકારના છે. સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયાર હિત છે. તેમાં જેઓ સરાગસંયત છે તે બે પ્રકારના છે-પમત્તસંયત અને અપ્રમત્તસંવત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તેઓને એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. અને જે પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે-આરંભિકી અને માયાપ્રયિકી. જેઓ સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે, આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાદ્રષ્ટિ અને સમ્યશ્મિધ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિક, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy