SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જીવાજીવાભિગમ- ૩૦/૦૬ સુરભિશબ્દપણાથી પરિણમી જાય છે. સુરૂપવાળા પુદ્ગલો દુરૂપ પુદ્ગલપણાથી અને દુરૂપપુગલો સુરૂપપણાથી પરિણમી જાય છે. સુગંધરૂપ પુદ્ગલ દુગંધપણાથી અને દુર્ગધ રૂપ પુદ્ગલ સુગંધપણાથી પરિણમી જાય છે. સુસ્પર્શપણાથી પરિણત થયેલ પુદ્ગલો દુસ્પર્શપણાથી અને દુસ્પર્શપણાથી પરિણત થયેલ પુદ્ગલો સુસ્પર્શપણાથી - પરિણમી જાય છે. | પ્રતિપત્તિ ૩ ઈન્દ્રિયવિષયોનીમુનિ દીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૩-દેવ) [૩૭] હે ભગવનું મહર્તિક, યાવતું મહા પ્રભાવશાલી કોઈ દેવ પ્રદક્ષિણા કરતાં પહેલાં પત્થર વિગેરે પુગલોને પોતાના સ્થાન પરથી ફેંકીને તે પછી જંબૂઢીપની પ્રદ ક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતી વખતે જો તે ઈચ્છે તો એ જમીન સુધી ન પહોંચેલા પત્થરને વચમાંજ શું પકડી લઈ શકે છે? હા ગૌતમ! એ દેવોએ સમયે એ ફેંકેલા પત્થરને વચમાંથી જ પકડી લેવામાં સમર્થ થઈ શકે છે. જ્યારે પુગલ ફેંકવામાં આવે છે, ત્યારે તો તેની ગતિ ઘણીજ તીવ્ર હોય છે. પછીથી તેની ગતિ ધીમી થઈ જાય છે. પરંતુ જે મહદ્ધિક વિગેરે વિશેષણોવાળા દેવ હોય છે, તે શીધ્ર ગતિ વાળા હોય છે. તેથી પહેલાં અને પછીથી પણ શીધ્ર ગતિવાળા હોવાથી તથા ત્વરાશાલી અને ત્વરિતગતિ વાળા હોવાથી એ ફેંકવામાં આવેલ પત્થરને જબૂદીપની પ્રદક્ષિણા કરીને આવવા છતાં પણ જમીન પર પહોંચતા પહેલાંજ વચમાંજ તે યુગલને ગ્રહણ કરી લેવામાં સમર્થ થઈ શકે છે. હે ભગવનું મહર્બિક વિગેરે વિશેષણો વાળા કોઈ દેવ બહારના પગલોને ગ્રહણ કર્યા વિના અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવામાં સમર્થ થઈ શકે છે? આ અર્થ પણ સમર્થ નથી. કેમકે ઉભય કારણ જન્ય કાર્ય એક કારણના અભાવ માં થઈ શકતું હે ભગવનું મહર્બિક વિગેરે વિશેષણોવાળો કોઈ દેવ બહારના પુદગલોને ગ્રહણ કરીને તેમજ પહેલા ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવાને સમર્થ થઈ શકે છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવનું મહદ્ધિક યાવતું મહાપ્રભાવશાલી કોઈ દેવ બહારના પુગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને શું તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થઈ શકે હા ગૌતમ ! મહર્બિક વિગેરે વિશેષણો વાળા દેવ બહારના પગલોને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમર્થ થાય છે. એ ગ્રન્યિને છાWો જાણતા નથી કેવળ સર્વજ્ઞ જ તેને જાણે છે. અને છાણ્યો તેની આંખોથી તેને દેખતા પણ નથી. કેવળ સર્વજ્ઞ જ તેને દેખે છે.એવી સૂક્ષ્મ તે ગન્યિ છે. હે ભગવન્! કોઈ દેવ કે મહર્બિક વિગેરે વિશેષણો વાળા છે. પૂર્વ ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કર્યા વિના શું તેને મોટું કરવા માટે અથવા નાનું બનાવવા માટે સમર્થ થઈ શકે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એજ પ્રમાણે બાકીના ત્રણે ગમો પણ સમજી લેવા અહીંયા પહેલા અને બીજા ભંગોમાં બાહ્ય પગલોનું ગ્રહણ કહેલ નથી. અને પહેલાં ભંગમાં બાલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા બીજા ભંગમાં પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન પણ નથી. તથા ત્રીજા ભંગમાં બહારના પુગલોનું ગ્રહણ કહેલ છે. અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરવાનું નથી. અને ચોથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy