________________
૨૩૨
અંતગડ દસાઓ- દા૩/૨૭ ક્તિથી રહિત, જેમ સર્પ બીલમાં પ્રવેશ કરે છે, તેમ સ્વયં આહાર કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક દિવસ રાજગૃહ નગરથી વિહાર કરીને બહાર જનપદ-દેશાન્તરમાં વિચરી રહ્યા હતા. તે અર્જુન મુનિ પ્રધાન, વિશાળ, ભગવાન મહા વીર પાસેથી ગૃહીત, ઉત્કૃષ્ટ ભાવનાપૂર્વક સ્વીકારેલ મહાન પ્રભાવશાળી તપકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા થકી પૂરા છ મહિના સુધી શ્રમણ પયયનું પાલન કરે છે. અર્ધમાસિક સંલેખના થી પોતાના આત્માને ભાવિત કરે છે. ત્રીસ ભક્તને અનશન દ્વારા છોડે છે. અન્તમાં જે પ્રયોજન માટે સાધુજીવન અંગીકાર કર્યું હતું, યાવતું તે પ્રયોજનને સિદ્ધ કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે.
વર્ગ-અધ્યયન-૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
| (વર્ગ-દ-અધ્યયન-૪થી૧૪) [૨૮] તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું, ગુણથી શીલ ચૈત્ય, શ્રેણિક રાજા, શ્યય ગાથાપતિ હતો. મંકાતિની જેમ સોળવર્ષ સંયમ પાળી યાવતુ વિપૂલાચલ ઉપર સિદ્ધ થયા.
[૨૯]એ પ્રમાણે ક્ષેમક ગાથાપતિ પણ જાણવા. વિશેષમાં એ કે નગરી નું નામ કાંકદી હતું.
[૩૦]એ પ્રમાણે વૃતિઘર ગાથાપતિ જાણવા નગરી કાકંદી હતી.
[૩૧]એ પ્રમાણે કૈલાશ ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે નગરી સાકેત હતી. બાર વર્ષ સંયમ પયય પાળી વિપુલાચલે સિદ્ધ થયા
[૩૨] કૈલાસગાથાપતિ પ્રમાણે હરિચંદન ગાથાપતિ પણ જાણવા. [૩૩]એ પ્રમાણે વારાત્તક ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે નગરી રાજગૃહ
હતી.
[૩૪]એ પ્રમાણે સુદર્શન ગાથાપતિ પણ જાણવા. વિશેષ એકે વાણિજયગ્રામ નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. પાંચવર્ષનો પર્યાય પાળી સિદ્ધ થયા.
[૩૫] સુદશશની જેમ જ પૂર્ણભદ્ર ગાથપતિ જાણવા.
[૩]એ પ્રમાણે સુમનભદ્ર ગાથાપતિ પણ જાણવા. વિશેષ એ કેનગરી શ્રાવસ્તી અને દીક્ષા પયય ઘણાં વર્ષ પાળેલ.
[૩૭]સુમનભદ્રની જેમ સુપ્રતિષ્ઠિત ગાથાપતિ પણ જાણવા. અંતર એકે સંયમ પયાર્થ ર૭- વર્ષનો હતો.
[૩૮]એ પ્રમાણે મેઘ ગાથાપતિ જાણવા. વિશેષ એકે રાજગૃહ નગર હતું. ઘણાં વર્ષનો સંયમ પયય હતો
(આ સર્વે ગાથાપતિ વિપુલાચલ પર્વતે સિદ્ધ થયા) વર્ગ-દ-અધ્યયન૪થી ૧૪ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(વર્ગ-દ-અધ્યયનઃ૧૫) [૩૯]તે કાળે અને તે સમયે પોલાસપુર નગરે શ્રીવન ઉદ્યાન હતું. વિજય રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org