SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અવધૂતો આહવાહol. અવધૂત તો આબુ-અચલગઢની ગુફાઓમાં વસે... આવી લોકમાન્યતા હોય છે. પણ વાસ્તવમાં અવધૂત આપણા સહુની ભીતરમાં વસે છે. અનાદિકાળથી એ નિદ્રાધીન છે. અધ્યાત્મ યોગીરાજ આનંદઘનજી મહારાજે એને ઢંઢોળવાનો પરમ પ્રયાસ કર્યો છે. આ જ પ્રયાસનું શબ્દચિત્ર એટલે પ્રસ્તુત પદ. આ પદમાં જેમ જેમ ઊંડા ઉતરો, તેમ તેમ યોગીરાજનું આવાહન અંતરમાં સ્પર્શતું જાય છે... આ આવાહનને આપણે ઝીલી લઈએ, દેહમઠમાં નિદ્રા લેતા અવધૂતને જાગૃત કરીએ, અને આત્માનુભૂતિનો આનંદ માણીએ એ જ શુભાભિલાષા. - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ www.jainelibrary.org
SR No.005048
Book TitleAnandghan ni Atmanubhuti 07
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy