SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ . સદુપયોગ કરીએ. વિષ્ટાના ખાળ જેવા છે ભોગના સુખ. સૂઝયો. છગનને કહે, ‘આ દુનિયામાં મૂર્ખમાં અને અમૃતના રસથાળ જેવા છે આત્મિક સુખ. ભોગસુખને મૂર્ખ વ્યક્તિ કોણ હશે?” છગને બીજી જ ક્ષણે લાત મારીને આત્મિક સુખને અપનાવી લેવામાં અર્ધ પળનો ય જવાબ આપ્યો, ‘‘મારે તારી નિંદા કરવી નથી.’’ મગન વિલંબ થાય, તો એમાં પરમ મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. તો હબક ખાઇ ગયો. હજી છગન યુ-ટર્ન લે, તો સારી વાત પ્રશમરતિમાં કહ્યું છે – છે, એવી આશાથી એણે બીજો પ્રશ્ન પૂછ્યો, “આ દુનિયામાં ' भोगसुखैः किमनित्यै-र्भयबहुलैः काङ्क्षितैः परायत्तैः। બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ હશે?” ઠાવકા મોઢે છગને नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम्।।१२।। કહ્યું, “હું આત્મપ્રશંસામાં માનતો નથી.” | ભોગસુખ અનિત્ય છે, ભયબહલ છે, તૃષ્ણાથી કલંકિત આપણે અહીં એ જોવું છે કે દરેક વ્યક્તિ પોતાને છે, તો સાથે સાથે પરાધીન પણ છે. ધૂળ પડી આવા સુખમાં. અત્યંત બુદ્ધિશાળી માને છે. પ્રાયઃ આપણી પણ આ જ સ્થિતિ આને જો સુખ કહેશો, તો પછી દુઃખ કોને કહેશો? દોડવું હોય, છે. પણ કદી એ વિચાર્યું કે મારી બુદ્ધિની સફળતા શેમાં? તો પ્રશમસુખની પાછળ દોડજો. આ સુખ નિત્ય છે, નિર્ભય છે, શાસ્ત્રકારો કહે છે - તૃષ્ણામુક્ત છે, અને સ્વાધીન પણ છે. बुद्धेः फलं तत्त्वविचारणं स्यात्। ક્યાં વેદોદયના દુઃખના ક્ષણિક આભાસિક પ્રતિકારરૂપ | બુદ્ધિનું ફળ છે તત્ત્વવિચારણા. વાસ્તવિક વસ્તુસ્વરૂપનું તુચ્છ અને જુગુપ્સનીય ભોગસુખ? અને ક્યાં સમગ્ર વિશ્વના ચિંતન કરવું એમાં બુદ્ધિનું સાફલ્ય છે. શરબત મળતું હોય તો ભૌતિક સુખને ટક્કર મારે, એવું અનંત આધ્યાત્મિક સુખ? માણસ પાણી છોડી દેવા તૈયાર છે, મિલ્ક-શેક મળે તો શરબત निर्वेदी वेदन करे, वेदन करे अनंत । છોડતા એને વાર લાગતી નથી. શ્રીખંડ મળે તો મિલ્કશેક સહજ ભોગી જેવા કોઈ દુઃખી નથી અને યોગી જેવા કોઈ છૂટી જાય છે. રસમલાઇની ઓફર થતી હોય તો શ્રીખંડને એ અડવા પણ તૈયાર નથી. અને જો કેરીનો રસ મળતો હોય, તો સુખી નથી. ભર્તૃહરિના અંતરના આ ઉદ્ગારો જુઓ - | બીજું બધુ છોડી દેવા એ સહજપણે રાજી છે. धन्यास्ते भुवि ये निवृत्तमदना, धिग् दुःखिताः कामिनः। - આમાં ક્યાંય ઉપદેશ કામ કરતો નથી. આનું રહસ્ય છે જેઓ કામવાસનાથી મુક્ત થયા છે, તેઓ જ આ ધરતી - માણસની બુદ્ધિ, જે ઉત્કર્ષપ્રેમી છે. એને શ્રેષ્ઠતર હોય, એ પર ધન્ય છે. હાથે કરીને પોતાની જાત પર દુઃખોના ડુંગરા જ પસંદ છે. પોસ્ટકાર્ડ, કુરિયર, ફેક્સ, ફોન, કોર્ડલેસ ફોન, ખડકી દેનારા કામીઓ ! તમને તો જેટલા ધિક્કારો આપીએ પેજર, મોબાઈલ... આગળના નામો તમે ઘણા ઉમેરી શકશો. એટલા ઓછા છે. ક્યારે નવી વસ્તુ આવી ગઈ, અને પાછળની વસ્તુ છૂટી ગઈ, છગન અને મગન બંને લંગોટિયા દોસ્તાર. એક વાર એનો જાણે ખ્યાલ પણ રહ્યો નહીં... હું આ અભિરુચિને બસમાં મુસાફરી કરતા હતા. અચાનક મગનને કાંઇક તુક્કો છોડવાની વાત નથી કરતો. હું તો કહું છું કે આ જ !
SR No.005047
Book TitleAnandghan ni Atmanubhuti 06
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy