________________
અપેક્ષા કે નથી એને તેલની અપેક્ષા. અને માટે જ ભેદજ્ઞાનનો પ્રકાશ કહી શકાય, તો પછી અંધકારે શું ગુનો કર્યો છે? એને એક વાર ઉદય થાય, પછી એનો અસ્ત થતો નથી. અસ્ત તો ય ‘પ્રકાશ’ કહો. કારણ કે બંનેના સ્વરૂપમાં કોઇ જ ફેર નથી. થાય છે ભવભ્રમણનો. ભેદજ્ઞાન તો સદોદિત રહે છે. પ્રકાશ તો છે માત્ર ને માત્ર આ ‘સુજ્યોતિ.’ જેણે પોતાના
‘સહજ’ શબ્દ જ કેટલો પ્રેરક છે! જેટલું સહજ છે એટલું અદ્ભુત પ્રભાવનો પ્રત્યક્ષ પરચો આપ્યો છે. તમારું પોતાનું. જેટલું ઔપાધિક છે... બાહ્ય છે... ઉથલપાથલ आप पराइ आप ही, ठानत वस्तु अनूप। કરીને તમે મેળવ્યું છે, એ બધું જ પારકું. એ કદી તમારું પોતાનું
આત્મદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ, જે અનાદિ કાળથી થવાનું નથી. ભૌગોલિક રીતે તે વસ્તુ દૂર હોય, તમારી નજીક
અકળ હતો, એ ભેદનું સ્વરૂપ આ દીપક બહુ સિફતથી સમજાવી હોય, કે તમારા હાથમાં હોય, આ બધી જ અવસ્થામાં તેમાં
દે છે. જ્યાં સુધી ‘સ્વ’–‘પર’ની પરિભાષા સ્પષ્ટ ન થાય ત્યાં રહેલું પરત્વ = પારકાપણું તો એક સરખું જ રહે છે.
સુધી સાધનામાર્ગ પર પગ મુકવો પણ શક્ય નથી. અને એક ભેદજ્ઞાનનો દીપક સહજ છે... શાશ્વત છે... એનું વાર આ પરિભાષા સ્પષ્ટ થઇ જાય એટલે સાધનામાર્ગે પ્રગતિ નિર્માણ નથી થતું, પણ એનું પ્રાકટ્ય થાય છે.
થયા વિના રહેતી નથી. | (૨) સુજ્યોતિસ્વરૂપ :- સહજ હોવાનું પ્રમાણ જ આ
એક સંત હતા. એકાએક એમની તબિયત બગડી. છે કે એ સુજ્યોતિસ્વરૂપ છે. લૌકિક દીવો કોડિયું-તેલ-વાટ- ઝાડા, ઉલ્ટી, તાવ, શરદી, ઉધરસ... સામાન્ય માણસ ત્રાસી જ્યોતિસ્વરૂપ હોય છે. આ લોકોત્તર દીપકમાં ‘જ્યોતિ’ સિવાય
જાય, ભયાનક આર્તધ્યાન - હાયવોય કરે એવી દશા, ... પણ બીજું કાંઇ જ નથી. માટે જ આ દીપક સ્વાભાવિક-સહજ છે..! સંત તો પૂર્ણપણે સ્વસ્થ હતાં. તેમના એક ભક્તને તેમની ખૂબ
જ્યોતિને વળી ‘સુ’ વિશેષણ લગાડ્યું છે, તેનો ય આશય ચિંતા સતાવવા લાગી. ચિંતાતુર સ્વરે તેણે સંતની તબિયત ગંભીર છે. લૌકિક જ્યોતિ વિનશ્વર છે. લોકોત્તર જ્યોતિ
પૂછી. સંતે પ્રસન્નતાથી જવાબ આપ્યો, ‘જ્ઞ પંપ મૂન વે રે અવિનાશી છે. લૌકિક જ્યોતિ મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે મોહને રો, મેં તો વહત મને Ê É’’ છે. લોકોત્તર જ્યોતિ અનંત તત્ત્વનું પ્રકાશન કરે છે.
અસંભવિતને સંભવિત બનાવે છે સ્વ-પર ભેદજ્ઞાન. (૩) અનુપમ :- માટે જ આ જ્યોતિ અનુપમ છે. આશ્ચર્યને સાહજિક બનાવે છે વિવેકજ્ઞાન. આપણી બાજુમાં દુનિયામાં બીજો કોઈ એવો પ્રકાશ નથી, કે જેની સાથે આ પડેલી ખુરશીના પાયા પર કોઈ તલવાર ચલાવે, તો આપણને જ્યોતિને સરખાવી શકાય.
કોઇ પીડા થતી નથી, એનું કારણ એ જ છે કે ખુરશી આપણાથી વાસ્તવમાં તો લૌકિક પ્રકાશ એ પ્રકાશ જ નથી. જેના જુદી છે, એવી આપણી સજજડ માન્યતા છે. એ જ તલવાર હોવા છતાં આત્મા અથડાય છે, કુટાય છે, પતન પામે છે, આપણા પગ ઉપર ઝીંકી દે, તો ચીસ પડી જાય, અસહ્ય પીડા ભટકે છે, એને પ્રકાશ શી રીતે કહી શકાય ? જો એને પણ થાય, વિલાપ અને રુદન શરૂ થઇ જાય, એનું કારણ એ છે
GIPSO