SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મારી માન્યતા સાચી જ છે.” આ પણ એક અભિનિવેશ છે. જેઓ આગ્રહથી થતા દુ:ખથી મુક્ત બની ગયા છે. पकरी टेक हारिल लकरीरी કોઈ આપણને તમાચો મારી દે, તો આપણે દુઃખી થઈ પકડ રાખવી એટલે પોતે જ પોતાના આત્માને સમ્યક જઈએ, તેનું કારણ તમાચો નથી, પણ એક પ્રકારનો આગ્રહ સમજથી વંચિત કરી દેવો. આગ્રહ રાખવો એટલે સ્વયં પોતાની છે, કે “કોઈએ મને લાફો ન મારવો જોઈએ.’ જો આવો કોઇ ગ્રહણશક્તિને કુંઠિત કરી દેવી. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ આગ્રહ ન હોય, તો કોઇ આપણને દુઃખી કરી શકે તેમ નથી. સ્પષ્ટ કહ્યું છે – રસ્તામાંથી આપણે પસાર થતા હોઇએ અને ઉપરથી કોઇ अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति शत्रुभूतत्वात् આપણા પર ફૂલોની વૃષ્ટિ કરતું ન હોય, એનાથી આપણે તત્ત્વજ્ઞાનનો શત્રુ છે અભિનિવેશ. આગ્રહની હાજરીમાં દુ:ખી થઈ જતા નથી, કારણ કે, ‘આપણા પર ફૂલોની વૃષ્ટિ તત્ત્વજ્ઞાન થઇ શકતું નથી. તાત્ત્વિક જ્ઞાન વિના વાસ્તવિક વૈરાગ્ય થવી જોઇએ' એવો આપણને આગ્રહ નથી. થઈ શકતો નથી. વાસ્તવિક વૈરાગ્ય વિના પારમાર્થિક વિરતિ | દુ:ખનો એક માત્ર આધાર છે આગ્રહ. દુ:ખી થાઓ, થઈ શકતી નથી અને પારમાર્થિક વિરતિ વિના મોક્ષ મળવો | ત્યારે સૂક્ષ્મ નિરીક્ષણ કરજો, દુઃખનું મૂળ હશે કોઈ ને કોઈ સંભવિત નથી. માટે મુમુક્ષુએ કોઇ પણ જાતના આગ્રહથી મુક્ત આગ્રહ... રહેવું જોઇએ. પંચસૂત્રમાં શ્રમણનું એક વિશેષણ કહ્યું છે – पकरी टेक हारिल लकरीरी निअत्तग्गहदुक्खे ‘પુત્ર-પત્ની વગેરે મારા છે', આ પણ એક આગ્રહ છે. ‘સંસાર સ્વપ્ન નહીં, પણ સત્ય છે'. આ પણ એક આગ્રહ છે, T et not our મૃત્યુના આગમનને હજી વાર છે’, આ પણ એક આગ્રહ છે. ‘સગુરુ ચેતવે તો ય ન ચેતવું, પ્રબળ પ્રમાણથી વિરુદ્ધ માન્યતા પણ ન છોડવી’, આ પણ એક આગ્રહ છે, જાણે કે ગધેડાની પૂછડી છે. જેને પકડવામાં કોઇ લાભ તો નથી, ઉપરથી લાતો આઈને લોહીલુહાણ થવું પડે છે. અનંત ભૂતકાળમાં આપણે ભટક્યા છીએ આગ્રહના જ પાપે, ફરીથી આગ્રહને જ વળગીને આપણે એ જ અનંત ભૂતકાળનું પુનરાવર્તન કરશું? આ રીતે શું મેળવશું? શું ગુમાવશું? કલ્પના કરી છે? આનંદઘનજી મહારાજ સ્વયં એનો ઉત્તર આપી રહ્યા છે – bbling drean ams affrigh ht our souls
SR No.005044
Book TitleAnandghan ni Atmanubhuti 03
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy