SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આ તો બાળજીવોને સમજાવવાની વાત થઇ. બાકી બન્યા છે. અધ્યાત્મસારમાં કહ્યું છે... આગમસૂત્ર તો ત્યાં સુધી કહે છે... पराधीनं शर्म क्षयि विषयकाक्षौघमलिनं. सुरगणसुहं समग्गं सव्वद्धापिंडियं जइ हविज्जा। भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते। न य पावइ मुत्तिसुहंऽणंताहिं वग्गवग्गूहिं।।। बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते, સર્વ દેવોના દિવ્ય સુખને ભેગું કરવામાં આવે. એ સુખ निलीनास्तिष्ठन्ति प्रगलितभयाऽऽध्यात्मिकसूखे।। માત્ર વર્તમાનનું જ નહીં પણ અતીત સર્વ સમયોનું પણ ભેગું સાંસારિક સુખ પરાધીન છે, નશ્વર છે, વિષયતૃષ્ણાઓથી કરવાનું, ભવિષ્યના સર્વ સમયોનું ભેગું કરવાનું. અર્થાત્ સર્વ મલિન છે, માટે દુઃખમિશ્રિત છે. વળી એ સુખ મળે, ત્યારે ય દેવોના વર્તમાન સુખને ભૂતકાળના અનંત અનંત અનંત સમયો મન ભયભીત હોય છે, તો ય દુર્બુદ્ધિને એ સુખમાં રસ પડે છે. + ભવિષ્યકાળના અનંત અનંત અનંત સમયો સાથે ગુણવાનું. સન્મતિસંપન્ન જીવોને તો આધ્યાત્મિક સુખ જ ગમે છે, કારણ એનો જે ગુણાકાર થાય. એ અધધધ સુખ પણ સિદ્ધિના સુખની કે આ સુખ સ્વાધીન છે, અક્ષય છે, ઇન્દ્રિયોની ઉત્સુકતાથી= શુદ્ધ આત્માના સુખની સામે સાવ જ વામણું છે. વિષયતૃષ્ણાથી રહિત છે. અને આ સુખ જવાનો કદી પણ કોઈ હવે શું કરવું? ચાલો, એ સુખનો વર્ગ (સ્કવેર) કરીએ, ભય નથી કારણ કે આ સુખ નિશ્ચલ છે. આવા અધધધ વર્ગ થાય, તો ય એ શુદ્ધ આત્માના સુખ જેટલું ન માનંદ્રઘન વિવન છેલ્લી થઇ શકે. ફરી એનો પણ વર્ગ કરો... એનો ય વર્ગ... આ રીતે ડહાપણ શેમાં? નિત્ય ખાતર અનિત્યની ઉપેક્ષા હજાર વાર... કરોડ વાર... અસંખ્ય વાર... અનંત વાર વર્ગ કરવામાં. શાણપણ શેમાં? નિશ્ચળ ખાતર ચંચળને ગૌણ કરો, તો ય એ સિદ્ધના સુખને ન આંબી શકે. આવું કલ્પનાતીત કરવામાં. બુદ્ધિમત્તાશમાં ? ધ્રુવની પ્રાપ્તિ માટે અધુવના ત્યાગમાં. છે સિદ્ધનું સુખ. આવો નિરુપમ છે શુદ્ધ આત્માનો આનંદ. જે આનાથી વિપરીત કરે, એના માટે શાસ્ત્રકારો કહે છે... આનું નામ આનંદઘન. પાંચ અક્ષરનો આ શબ્દ આવા અગાધ અભિધેયનો અભિવ્યંજક છે. यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिवते। ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च।। આ આનંદઘન અવિચલ કલા છે. નિશ્ચલ કળા છે. આ કળામાં કદી પણ પરિવર્તન થતું નથી. સાંસારિક સુખ છે જે ધ્રુવને (નિત્યને) છોડીને ચંચળ છે. કઈ ક્ષણે આ સુખ દુઃખમાં પલટાઇ જશે, એ કહેવું અધુવની ઉપાસના કરે છે. એનું નિત્ય મુશ્કેલ છે. આગલી ક્ષણના ચક્રવર્તીઓ પછીની ક્ષણે સાતમી પણ નાશ પામે છે. અર્થાત્ નિત્યને પ્રાપ્ત નરકમાં પહોંચી ગયાં છે. દિવ્ય સુખની છોળો વચ્ચે મહાલતા કરવાનું એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. અને દેવો પછીની જ ક્ષણે ઉકરડામાં આળોટતા પશુના પેટે ઉત્પન્ન અનિત્ય તો આમે ય નાશ પામેલું જ છે. થયા છે. રાજા ને મહારાજાઓ મરીને સીધા અશુચિના કીડા મોક્ષ તો કદાચ આજે નહીં થાય. Jan Ed on internal te & Persone n helby
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy