SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - જોયો. કેટલું બધું પાણી જોયું.” પેલા છોકરાઓએ કદી દરિયો જોયો ન बात यह है कि હતો. તેઓ તો આશ્ચર્યચકિત થઇ ગયા... “એમ? કેટલો મોટો હતો अनुभूतियाँ बाते नहीं है, દરિયો?’ असल में विचार भी પીનુએ પોતાના બંને હાથ પહોળા કર્યા અને કહ્યું, “આંટલો કડક મોટો”. પીનુના હાથ ત્રણ ફૂટથી વધારે પહોળાઈ બતાવી શકે તેમ નથી. शब्दो के फन्दे में आते नहीं है। જ્યારે દરિયાની પહોળાઇ હજારો કિલોમીટરોને પણ વટાવી ગઈ છે. શુદ્ધ It's Subject of આત્મસ્વરૂપનું નિરૂપણ કરતાં જ્ઞાનીઓ કહે છે કે અમે તો આ ‘પીન'ના. સ્થાને છીએ. શુદ્ધ અનુભવ દ્વારા અમે આત્મસ્વરૂપની અનુભૂતિ જરૂર કરી. experience only. પીનુ જેમ ચોપાટીએ જઈ આવ્યો, એમ અમે પણ શુદ્ધ અનુભવના માધ્યમે આત્મગુણોની અનુભૂતિયાત્રા કરીએ છીએ. પણ શુદ્ધ આત્મસ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવું, એ અમારા ય ગજા બહારની વાત છે. स्वयं वेद्यं हि तद् ब्रह्म, कुमारी स्त्रीसुखं यथा। अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद्घटम्।। | કુંવારી કન્યા પરણેતર સ્ત્રીના સુખને ન જાણી શકે, તેમ જે યોગી નથી તે શુદ્ધ આત્મસ્વરૂપને ન જાણી શકે. કારણ કે શુદ્ધ આત્મસ્વરૂપ માત્ર સ્વાનુભવથી ગમ્ય છે. જેમ જન્મથી અંધ વ્યક્તિ માટલા વગેરે પદાર્થોને બરાબર જાણી ન શકે, તેમ સ્વાનુભવરહિત વ્યક્તિ શુદ્ધ આત્મસ્વરૂપને ન જાણી શકે. अकल कला घट में घरी આત્મામાં રહેલી સ્વાનુભવશક્તિ એ આંતરિક ઘડિયાળ છે. શુદ્ધ આત્મસ્વરૂપની અકળ કળા પણ તેનાથી કળી શકાય છે. | ઉપનિષદો કહે છે – ज्ञात्वा तं मृत्युमत्येति नान्यः पन्थाऽस्ति मुक्तये। મૃત્યુ પર વિજય મેળવવાનો એક માત્ર માર્ગ છે આત્મજ્ઞાન. મુક્તિ મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. સારામાં સારી ઘડિયાળ રાખતો માણસ સમયનો ખરાબમાં ખરાબ 6 Per
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy