SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઘડિયાળી તો માત્ર બાહ્ય. કાળને જણાવવાનો બતાવીને શું બતાવી શકશે? માત્ર ને માત્ર બાહ્ય કાળનો અંશ. પ્રયાસ કરે છે. પણ અંતરમાં રહેલી ન કહી શકાય, સેકંડ-મિનિટ-પા કલાક-અડધો કલાક-કલાક વગેરે તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી. એ અકળ કળાને કાળનો અંશ છે. અંશને કળા પણ કહેવાય છે. એના સિવાય બતાવનારી ઘડી તો અંતરમાં જ રહેલી છે. અને મને તો ઘડિયાળ ઘડિયાળી બીજું કાંઈ જ બતાવી શકતો નથી. તે જ ઘડી પસંદ છે. केवल काल-कला कले | (વૈ = પણ, અકલ = ન કળી શકાય તેવી, ઘટમે = એક તો એનો વિષય સીમિત છે, અને બીજું આત્મઅંતરમાં, ભાવે = પસંદ આવે છે.) કલ્યાણ માટે નિરુપયોગી છે. કાળ-કળાને જાણવાથી મનુષ્યને પૂર્વકાળમાં રેતી કે પાણીના પ્રયોગથી મનુષ્ય ઘડિયાળનું કોઈ પ્રશસ્ત પરિણામ મળતું નથી. ઘણાને ટેવ હોય, થોડી થોડી વારે ઘડિયાળ જોયા કરે. ત્રણ વાગ્યા... સવા ત્રણ થયા... ત્રણ યંત્ર બનાવ્યું. બરાબર ચોક્કસાઈથી એ ઘડિયાળે કાળ બતાવ્યો. ને વશ થઇ... સાડા ત્રણ થયા... પણ આ ‘જાણ’ રાખવાનો તેને અનુસારે ઘડિયાળીએ પણ બરાબર ઘંટ વગાડી દીધો. ફાયદો શું? ને આધુનિક કાળમાં ઇલેક્ટ્રીસીટી, સેલ, સોલાર, ચાવી | હમણા એક નૂતન દીક્ષિત મહાત્મા સાથે આવી જ વાત વગેરે અનેક પરિબળોથી ચાલતી અનેક ઘડિયાળોની શોધ થઈ છે. જોઇ જોઇને કદાચ માણસ થાકી જાય એટલા મોડલો થઇ. એ મહાત્માને ગૃહસ્થપણામાં વારંવાર ઘડિયાળ જોવાની નીકળ્યા હશે. સાંભળતા સાંભળતા પાર જ ન આવે, એટલી આદત હતી. દીક્ષા પછી તેમની નજર ઉપાશ્રયની દીવાલો પર જાતના ડંકાઓ અને ટોન નીકળ્યા હશે. કલાકે-કલાકે સમયની ઘડિયાળને શોધતી હોય, ક્યારેક મને કહે પણ ખરાં કે “અહીં જાણ કરવાની પદ્ધતિઓ; પ્રસ્તુતિઓ અને અભિવ્યક્તિઓની ઘડિયાળ નથી, કેટલા વાગ્યા હશે?” મેં કહ્યું, “જાણીને કામ શું કદાચ ભરમાર નીકળી હશે. છે?” એક ‘સૂત્ર’ અપનાવી લો – ‘ટાઈમ જોવાથી ટાઇમ બગડે'. 1 જેટલું આશ્ચર્ય આ કાળના લોકોને આજની ઘડિયાળોનું પ્રભુએ એવું જીવન અને એવી પદ્ધતિ આપી છે, કે જેમાં છે. એટલું આશ્ચર્ય પૂર્વકાળના લોકોને પૂર્વની ઘડિયાળોનું ઘોડયાળની જરૂર નથી. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા એ પ્રાકૃતિક હશે. બંને કાળના લોકો તે તે ઘડિયાળોની શોધ કરનારાઓને ઘડિયાળ છે, એના દ્વારા શ્રમણો પોતાના આવશ્યક કાર્યો ચોક્કસ શાબાશી આપતા હશે અને તેમની પ્રશંસા કરતા હશે. પણ સમયે કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નક્ષત્ર પરથી સમય આનંદઘનજી મહારાજ કાંઇક બીજી જ વાત કરી રહ્યા છે. જાણવાની પદ્ધતિ બતાવી છે. પણ હા, જો શ્રમણ એનો ઉપયોગ આ અવધુતને એ ઘડિયાળોમાં કોઈ રસ નથી. એ ઘડિયાળો પણ આવશ્યકતાથી વધુ કરે, આવશ્યક કાર્ય સિવાય પણ માત્ર એમને સાવ જ તુચ્છ લાગે છે. આનંદઘનજી મહારાજનો એક ‘જાણ’ માટે કરે, તો એ પણ સમયનો વેડફાટ જ છે. વેધક પ્રશ્ન એ છે કે એ ઘડિયાળો ને એ ઘડિયાળીઓ બતાવી | ચાહે કોઈ પણ જાતની ઘડિયાળ હોય. એ વધુમાં વધુ ate & Pets Only
SR No.005043
Book TitleAnandghan ni Atmanubhuti 02
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy