SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પ્રોફેસરો હતાં. તેમની પત્નીઓ પરસ્પર સખી ભડકે બળતી કુટિરમાં ઘસઘસાટ સૂઈ જવું, એ આત્મવિસ્કૃતિનું હતી. એક વાર તે ત્રણે ભેગી થઇ. એક કહે, “મારા પતિ બહુ રૂપક છે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહ્યું છે - 1 ભૂલકણા. એક વાર તો કોલેજથી પાછા જ ન આવ્યા. હું બે નિત્તાવિરામે રિબાવયનિ, શેઠે નિત્તે વિમર્દ સુચના કલાક સુધી ફોન કરી કરીને થાકી. પછી માંડ માંડ પાછળના ૩ૉંતમપ્પાળમુવિયામિ, ગં ઘમ્મરદિયો ત્રિદા મામા! ટાવરમાંથી મળી આવ્યા. એ પોતાનું ઘર જ ભૂલી ગયા હતા, | રાત્રિના વિરામ સમયે હું ચિંતન કરું છું, કે ભડકે બળતા ને જ્યાં-ત્યાં ભટકતા હતાં.” ઘરમાં હું કેમ સૂતો છું. મારો આત્મા દાઝી રહ્યો છે, તો એની | બીજી કહે, “આ તો કાંઇ નથી. મારા પતિ તો એક હું ઉપેક્ષા કેમ કરું છું? હું ધર્મ વિના દિવસો પસાર કરું છું, એ વાર ઓવરકોટ ભૂલી ગયા હતાં. હું કોટ લઇને તેમની પાછળ જ તો મારા આત્મદહનની ઉપેક્ષા છે. પાછળ ગઇ. રસ્તામાં તેમને ઊભા રાખીને કોટ ધર્યો, તો કહે - | વિસ્મૃતિ કહો.. અજ્ઞાન કહો.. મોહ કહો.. કે ઉપેક્ષા - તમે કોણ છો? બોલો, સગી પત્નીને પણ ભૂલી જાય, એના કહો.. એ જ પ્રસ્તુતમાં સુષુપ્તિ.. નિદ્રા દ્વારા સૂચિત કર્યું છે. જે માટે શું કહેવું?” બાહ્યભાવોમાં જાગૃત છે, તે આત્મસાધનાના વિષયમાં | ત્રીજી કહે, “મારા પતિની વાત સાંભળશોને, તો એમ ઘસઘસાટ ઊંઘી ગયો છે. અને જે આત્મસાધનાના લાગશે કે તમારા પતિ તો કાંઇ ભૂલકણા નથી. મારા પતિ વિષયમાં જાગૃત છે, તે બાધભાવોમાં તદ્દન 8. લાકડીના ટેકે ચાલે છે. રોજ ઘરે આવીને લાકડીને ખૂણામાં સુષમ બની જાય છે. ઊભી મૂકી દે, અને પોતે સોફા પર બેસી જાય. એક દિવસ जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे। લાકડીને સોફા પર મુકી દીધી અને પોતે ખૂણામાં ઊભા રહી आत्मनिजागृतश्चयोव्यवहारेस्वपित्यसौ।। ગયા. હું તો હેબતાઈ જ ગઈ. મેં માંડ માંડ સમજાવ્યા કે તમે ઘરના વ્યવહારો, પડોશના લાકડી નથી, તમે પ્રોફેસર છો. ત્યારે ઠેકાણું પડ્યું.' વ્યવહારો, ધંધાના વ્યવહારો, સમાજના પહેલા પ્રોફેસરને ઘરની વિસ્મૃતિ થઇ. બીજાને વ્યવહારો, સગાં-સંબંધીના વ્યવહારો... પત્નીની વિસ્મૃતિ થઇ. તો ત્રીજાને પોતાની જાતની વિસ્મૃતિ ' અરે... લક્ષ્યશૂન્ય કે અશુભલક્ષ્યથી થતાં થઈ. ઘર વગેરેની વિસ્મૃતિમાં અધ્યાત્મયાત્રા હજી કદાચ ધર્મવ્યવહારો પણ આત્માના વિષયમાં સુષુપ્તિ સંભવિત છે. પણ આત્માની વિસ્મૃતિમાં તો સંસારયાત્રા – છે. સાધક આત્મા ઉપરોક્ત સર્વ વ્યવહારોથી ભવભ્રમણ સિવાય બીજું કાંઇ જ સંભવિત નથી. આ છે મુક્ત હોય છે. કારણ કે એ હંમેશા આત્માના અવધૂત આનંદઘનનો અંગુલિનિર્દેશ... વિષયમાં જાગૃત છે. જિનાજ્ઞાશુદ્ધ નિશ્ચયआत्मविस्मृतिर्मूर्खता વ્યવહારના સંતુલનથી સમૃદ્ધ છે. એની ક્રિયા આત્માની વિસ્મૃતિ જેવી બીજી કોઇ મૂર્ખતા નથી. શુદ્ધ લક્ષ્યથી ચેતનવંતી બની છે. એનું જ્ઞાન
SR No.005042
Book TitleAnandghan ni Atmanubhuti 01
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy