SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્ખ ! હવે વિલંબ શું કરે છે? ભવસાગરને તરી ઓ મૂર્ખ ! એ સામગ્રીને સફળ કરવામાં તું વિલંબ કરે જઈને તેનો પાર પામ. આનંદઘન ચૈતન્યમય મર્તિ છે. છે ને? એ ય મોટી મૂર્ખામી છે. એ નિરંજન શુદ્ધ દેવ છે. એમનું ધ્યાન કર. //પા. હીરો ઘોઘે જઈ આવ્યો, ને ડેલે હાથ દઈ આવ્યો. એના જેવો આ ઘાટ છે. ૨૮૫ રન થઇ ગયા હોય. (પાઉ રે = પામ, ધ્યાઉ રે = દયાન કર) માત્ર એક વિનિંગ શોટની આવશ્યકતા હોય અને એમાં જે પાછો એક યુવાન. ગરીબીનો પાર નહીં. ઉંમર વધતી જાય પડે, એના માટે શું કહેવું? સી.એ. ની બધી પરીક્ષાઓમાં પાસ છે. પણ કોઈ એને છોકરી આપતું નથી. બિચારાએ ચાર ગણી થયા પછી અંતિમ પરીક્ષા આપવા જે જાય જ નહીં, એના માટે મહેનત કરવા માંડી. માંડ માંડ થોડા પૈસા ભેગા થયા. લગ્ન શું કહેવું? કરોડોનો માલ મોકલ્યા પછી જેને બીલ મોકલવાની નક્કી થયા. એણે બધા પૈસા લગ્નમાં લગાડી દીધા. મોટે ઉપાડે કોઈ જ ઉતાવળ ન હોય, એના માટે શું કહેવું? અમેરિકાના જાન લઇને પરણવા ગયો. પણ મુહૂર્તના સમયે જ એને ગાઢ ઉંઘ વીઝા, પાસપોર્ટ, ટિકીટ વગેરે માટે આકાશ-પાતાળ એક કર્યા આવવા લાગી. ક્યાંક જઈને ઘસઘસાટ સૂઈ ગયો. જાનૈયાઓ બાદ, પ્લેન ઉપડવાના સમયે ય ઘરે આરામ ફરમાવતો રહે, શોધી શોધીને થાક્યા. કન્યા પક્ષવાળા ય લગ્ન પહેલા જ એના માટે શું કહેવું? છૂટાછેડા લઇને જતા રહ્યા. બિચારો વરરાજા ઠેક સવારે ઉઠ્યો कहा विलंब करे अब बाउ रे... ને પોક મુકીને રડ્યો. શ્રીપાળ રાસમાં આ જ વાત કરી છે - જાન લઇ બહુ જુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે, - અનંત કાળે આ સામગ્રી મળી છે, અનંત પુણ્ય આ સામગ્રી મળી છે. અનંત મૂલ્યવાન આ સામગ્રી મળી છે. હવે લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણુ પસ્તાય રે... એને સફળ કરવામાં વિલંબ શી રીતે કરાય? ઉત્તરાધ્યયન આ વરરાજા એટલે બીજું કોઇ નહીં, પણ આપણો સૂત્રમાં પ્રભુ વીરના શબ્દો છે - આત્મા. ટીપે ટીપે સરોવર ભરાય, એમ અનંતકાળથી तिण्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ? અકામનિર્જરા કરતા કરતા જે જે પુણ્ય ભેગું થયું, તેનાથી પંચેન્દ્રિયપણુ, મનુષ્યભવ, આર્યદેશ, સંપૂર્ણ શરીર વગેરે - જ્યારે તું મહાસાગરને તરી જ ગયો છે, તો પછી મહામૂલ્યવાન સામગ્રી મળી. હવે મોહનિદ્રાને કારણે એ બધી કિનારાની સાવ નજીક આવીને અટકી કેમ ગયો છે? એક સામગ્રીને નિષ્ફળ કરી દેવી, એ સામગ્રીને મેળવવા માટે દરિયા છેલ્લી છલાંગ લગાવી દે, સંસારનો પાર પામી જા. જેટલા દુઃખો સહન કર્યા, એને વ્યર્થ બનાવી દેવા. એ કેટલી તરી મવનભનિઘ પાર પાડે રે... મૂર્ખતા ! એક હતા સરદારજી. પોતાના ખાસ મિત્ર સાથે વાતે વિનંવ ફરે શ્રવ વી3 રે... વળગ્યા હતા. મિત્રે એમને પ્રશ્ન કર્યો, “તને બહુ ગરમી લાગે,
SR No.005042
Book TitleAnandghan ni Atmanubhuti 01
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy